શોધખોળ કરો

News: પાણીજન્ય રોગચાળાના ભરડામાં આવ્યું અમદાવાદ, આ વિસ્તારોમાં ઝાડા-ઉલ્ટી, ટાઇફૉઇડ-કમળાના કેસોમાં વધારો

આકારા તાપની વચ્ચે હવે શહેરી વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો સતત વકરી રહ્યો છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પાણીજન્યા રોગચાળાએ લોકોને ભરડવામાં લેવાનું શરૂ કર્યુ છે

Rogchalo News: રાજ્યમાં આકરા ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે, રાજ્યમાં ઠેર ઠેર હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે, ત્યારે આ બધાની વચ્ચે હવે અમદાવાદમાં રોગચાળાની શરૂઆત થઇ છે. તાજા આંકડા પ્રમાણે, અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે, ચાલુ એક મહિનામાં જ કમળાના 115 કેસો નોંધાયા છે, આ ઉપરાંત સ્વાઇન ફ્લૂ અને વાયરલ ફિવરથી શહેરની મોટાભાગની હૉસ્પીટલો ઉભરાઇ રહી છે. 

આકારા તાપની વચ્ચે હવે શહેરી વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો સતત વકરી રહ્યો છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પાણીજન્યા રોગચાળાએ લોકોને ભરડવામાં લેવાનું શરૂ કર્યુ છે. તાજા માહિતી પ્રમાણે, પાણીજન્ય રોગચાળાના ભરડામાં અમદાવાદ આવ્યુ છે, ચાલુ મહિનામાં ઝાડા-ઉલ્ટીના 45થી વધુ કેસો નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ ઉપરાંત ચાલુ મહિનામાં કમળાના 115 કેસો નોંધાયા છે. આ મહિનાની વાત કરીએ તો ઝાડા ઉલ્ટી અને કમળા ઉપરાંત સ્વાઇન ફ્લૂના 108 કેસો પણ સામે આવ્યા છે. શહેરમાં પાણીજન્ય રોગચાળો ખાસ કરીને બહેરામપુરા, લાંભા, વટવા અને નારોલ વિસ્તારમાં વકર્યો છે, અહીં સ્વાઈન ફ્લૂના કેસો સૌથી વધુ નોંધાયા છે. આની સાથે સાથે શહેરમાં ટાઈફોઈડના 231 અને કૉલેરાના 13 કેસ પણ નોંધાયા છે. અમરાઈવાડી, વટવા, દાણીલીમડા કોલેરાના આ કેસો નોંધાયા છે. પાણીજન્ય રોગચાળો વધતાં જ તંત્ર એલર્ટ મૉડમાં આવ્યુ છે 3,422 સ્થળોએથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે.

                                                                                                                                                                                                                                                                                                                                                                                 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લંડનમાં વિદેશમંત્રી જયશંકર પર હુમલાનો પ્રયાસ, ખાલિસ્તાની સમર્થકોએ પોલીસની હાજરીમાં તિરંગો ફાડ્યો
લંડનમાં વિદેશમંત્રી જયશંકર પર હુમલાનો પ્રયાસ, ખાલિસ્તાની સમર્થકોએ પોલીસની હાજરીમાં તિરંગો ફાડ્યો
 ‘POK ભારતને પરત મળતા જ કાશ્મીર મુદ્દો ઉકેલાઇ જશે’, જયશંકરે કહ્યું- ‘પાકિસ્તાન અમારો હિસ્સો પરત આપે’
 ‘POK ભારતને પરત મળતા જ કાશ્મીર મુદ્દો ઉકેલાઇ જશે’, જયશંકરે કહ્યું- ‘પાકિસ્તાન અમારો હિસ્સો પરત આપે’
અચાનક RBIએ લીધો મોટો નિર્ણય, સિસ્ટમમાં 1.9 લાખ કરોડની લિક્વિડિટી વધારવાની જાહેરાત
અચાનક RBIએ લીધો મોટો નિર્ણય, સિસ્ટમમાં 1.9 લાખ કરોડની લિક્વિડિટી વધારવાની જાહેરાત
કાયદેસર રીતે અમેરિકામાં રહેતા ભારતીયોને મોટો ઝટકો, હવે 1,00,000ને ભારત મોકલવાની તૈયારીમાં ટ્રમ્પ!
કાયદેસર રીતે અમેરિકામાં રહેતા ભારતીયોને મોટો ઝટકો, હવે 1,00,000ને ભારત મોકલવાની તૈયારીમાં ટ્રમ્પ!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાઓની સાથે કોણ, સામે કોણ?Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદGujarat BJP : ગુજરાતમાં ભાજપે નગરપાલિકાઓમાં પ્રમુખ, ઉપ પ્રમુખની કરી વરણી, જુઓ સંપૂર્ણ લિસ્ટRajkot News: જામકંડોરણાના રખડતા શ્વાનનો આતંક, ઈન્દિરાનગર વિસ્તારમાં સાત વર્ષના માસૂમ પર શ્વાનનો હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લંડનમાં વિદેશમંત્રી જયશંકર પર હુમલાનો પ્રયાસ, ખાલિસ્તાની સમર્થકોએ પોલીસની હાજરીમાં તિરંગો ફાડ્યો
લંડનમાં વિદેશમંત્રી જયશંકર પર હુમલાનો પ્રયાસ, ખાલિસ્તાની સમર્થકોએ પોલીસની હાજરીમાં તિરંગો ફાડ્યો
 ‘POK ભારતને પરત મળતા જ કાશ્મીર મુદ્દો ઉકેલાઇ જશે’, જયશંકરે કહ્યું- ‘પાકિસ્તાન અમારો હિસ્સો પરત આપે’
 ‘POK ભારતને પરત મળતા જ કાશ્મીર મુદ્દો ઉકેલાઇ જશે’, જયશંકરે કહ્યું- ‘પાકિસ્તાન અમારો હિસ્સો પરત આપે’
અચાનક RBIએ લીધો મોટો નિર્ણય, સિસ્ટમમાં 1.9 લાખ કરોડની લિક્વિડિટી વધારવાની જાહેરાત
અચાનક RBIએ લીધો મોટો નિર્ણય, સિસ્ટમમાં 1.9 લાખ કરોડની લિક્વિડિટી વધારવાની જાહેરાત
કાયદેસર રીતે અમેરિકામાં રહેતા ભારતીયોને મોટો ઝટકો, હવે 1,00,000ને ભારત મોકલવાની તૈયારીમાં ટ્રમ્પ!
કાયદેસર રીતે અમેરિકામાં રહેતા ભારતીયોને મોટો ઝટકો, હવે 1,00,000ને ભારત મોકલવાની તૈયારીમાં ટ્રમ્પ!
દુબઇથી એક કિલો ગોલ્ડ લાવવાના કેટલા રૂપિયા લેતી હતી એક્ટ્રેસ રાન્યા રાવ, ધરપકડ બાદ કર્યા મોટા ખુલાસા
દુબઇથી એક કિલો ગોલ્ડ લાવવાના કેટલા રૂપિયા લેતી હતી એક્ટ્રેસ રાન્યા રાવ, ધરપકડ બાદ કર્યા મોટા ખુલાસા
RCB Qualification Scenario: પ્લેઓફમાં કેવી રીતે પહોંચી શકે છે સ્મૃતિ મંધાનાની ટીમ RCB, જાણો સમીકરણ
RCB Qualification Scenario: પ્લેઓફમાં કેવી રીતે પહોંચી શકે છે સ્મૃતિ મંધાનાની ટીમ RCB, જાણો સમીકરણ
25 વર્ષ અગાઉ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ હતી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, કીવી ટીમે જીત્યું હતું ટાઇટલ
25 વર્ષ અગાઉ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ હતી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, કીવી ટીમે જીત્યું હતું ટાઇટલ
IPL 2025ના કાર્યક્રમમાં થશે ફેરફાર, છ એપ્રિલે રમાનારી લખનઉ અને કોલકત્તાની મેચ થઇ શકે છે શિફ્ટ
IPL 2025ના કાર્યક્રમમાં થશે ફેરફાર, છ એપ્રિલે રમાનારી લખનઉ અને કોલકત્તાની મેચ થઇ શકે છે શિફ્ટ
Embed widget