શોધખોળ કરો

અમદાવાદની જગન્નનાથજીની આ વર્ષની રથયાત્રામાં કોણ કરશે મામેરૂં, 10 યજમાનોની યાદીમાંથી આ પરિવારનું ખુલ્યું નામ

અમદાવાદમાં યોજનાર રથયાત્રાને લઇને આજે યજમાન માટે ડ્રો થયો હતો. જાણીએ શહેરની 147મી રથયાત્રામાં કોણ કરશે મામેરૂ

Ahmedabad News:  અમદાવાદમાં અષાઢી બીજના રોજ  યોજનાર જગન્નાથજીની રથયાત્રાને લઇને આજથી તૈયારી શરૂ થઇ ગઇ છે. આજે યજમાન માટે ડ્રો યોજાયો હતો. સરસપુર મંદિરમાં રથયાત્રા માટે ડ્રો  થયો હતો. આ ડ્રોમા વિનોદ પ્રજાપતિનું નામ આવ્યું છે. જેથી આ વખતે વિનોદ પ્રજાપતિ રથયાત્રામાં મામરૂ કરશે. ભગવાનના મામેરાને લઈ સરસપુરમાં આજથી  તૈયારીઓ  શરૂ થઇ ગઇ છે. અમદાવાદમાં યોજનાર 147મી જગન્નાથજીની રથયાત્રાને લઇને મોસાળવાસીઓએ  તૈયારીઓ શરૂ કરી દીધી છે. સરસપુર મંદિરમાં રથયાત્રામાં થતાં મામેરા માટે  યજમાનનો  ડ્રો થયો હતો. કુલ 10 યજમાનોના નામ વચ્ચે  ડ્રો થયો હતો. જેમો વિનોદ પ્રજાપતિનનું નામ ખુલતા તેમને મામરા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

ઉલ્લખનિય છે કે, પ્રજાપતિ પરિવારનું નામ આવતા પરિવારમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો. ઉલ્લેખનિય છે કે, મામેરુ કરવા યજમાનો  વર્ષોથી પ્રતિક્ષા કરતા હોય છે.યજમાન બનવા માટે એડવાન્સ બુકીંગ કરવામાં આવતું હોય છે.

અમદાવાદના મંદિરનો ઇતિહાસ

400 વર્ષ પ્રાચીન આ મંદિરનો ઇતિહાસ છે. અમદાવાદના સાબરમતી નદીના કાંઠા જયારે ગાઢ જંગલ જેવા હતા. ત્યારે મહંત હનુમાનદાસજીએ અહીં ભગવાન હનુમાનની મૂર્તિ અહી સ્થાપિત કરી હતી. તેમના અનુગામી સારંગદાસજી જગન્નાથના પરમ  ભક્ત હતા  કહેવાય છે કે, તેમને ભગવાને અહીં મંદિર બનાવવાનો સંકેત આપ્યો હતો. આ સપનાને સારંગદાસજીએ ભગવાન જગન્નાથીજી  મોટાભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની મૂર્તિ સ્થાપિત કરીને સાકાર કર્યું.અહીં  ત્રણ પવિત્ર મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી. આ મંદિર પાસે સુંદર  ગૌશાળા પણ તૈયાર કરવામાં આવી છે. ત્યાર બાદ  પુરીની જેમ અમદાવાદમાં  પણ રથયાત્રાની પરંપરા શરૂ થઇ.  1878માં નરસિંહદાસજીએ પુરીની જેમ અમદાવાદમાં પણ અષાઢી બીજે રથયાત્રાની પરંપરા શરૂ થઇ જે આજદિન સુધી અવિરત ચાલે છે. અત્યાર સુધી 146 રથયાત્રા યોજાઇ ચૂકી છે. અષાઢી બીજે યોજનાર રથયાત્રાને લઇને આજથી તેની તૈયારીની શરૂઆત થઇ ગઇ છે.                                                                                            

 

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
Embed widget