શોધખોળ કરો

Ahmedabad News: મકરબા અંડરપાસના 4 વાનરની પેઇન્ટિંગે સર્જ્યો વિવાદ, જાણો શું છે મામલો

એએમસી દ્વારા અમદાવાદમાં અંડરપાસમાં કરવામાં આવેલી પેઇન્ટિંગે વિવાદ સર્જ્યો છે. શું છે સમગ્ર વિવાદ જાણીએ..

Ahmedabad News:અમદાવાદમાં AMC દ્રારા અન્ડરપાસમાં એક પેઇન્ટિંગ કરવામાં આવી છે. આ પેઇન્ટિંગમાં ગાંધીજીના ત્રણ પ્રતીકાત્મક વાંદરાને સ્થાને 4 વાંદરાની પેઇન્ટિંગ કરાતા વિવાદ સર્જાયો છે.

મજ્યો છે મકરબા અંડરપાસમાં સ્વચ્છતા સર્વેક્ષણ અતર્ગત  પ્રિન્ટિંગ કરવામાં આવી રહ્યા છે એવામાં અહીં ગાંધીજીના ત્રણ વાંદરાની સાથે ચોથો વાંદરાએ ભારે વિવાદ સર્જ્યો છે. આપણે જાણીએ છીએ કે, એક સત્યનો સંદેશ આપતા પ્રતીકાત્મક ગાંધીજીના ત્રણ વાંદરા છે.  અહીં  એમસીએ આ ત્રણ વાંદરાની સાથે ચોથા વાંદરાનો ઉમેરો કરતાં વિવાદ સર્જાયો છે.  જોકે સાંકેતિક રીતે આંખ કાન અને મોં બંધ રાખતા વાંદરાઓની સાથે મોબાઈલ વાળો વાંદરો નજરે પડે છે, જે વિવાદનું કારણ બન્યો છે.


Ahmedabad News: મકરબા અંડરપાસના 4 વાનરની પેઇન્ટિંગે સર્જ્યો વિવાદ, જાણો શું છે મામલો

ઉલ્લેખનિય છે કે, ગાંધીજીના ત્રણેય વાંદરા સંદેશો પાઠવે છે કે, અસત્ય બોલવું નહિ, અસત્ય સાંભળવુ પણ નહી, અને અસત્ય જોવુ પણ નહિ, ટૂંકમાં ગાંધીજી આ ત્રણ વાંદરાના પ્રતીકાત્મક ચિત્ર દ્રારા સત્યાના માર્ગેને અનુસરવાનો સંદેશ આપે છે. જ્યારે અહીં  મકરબા અન્ડરપાસમાં કરેલી પેઇન્ટિંગમાં આ ચોથો વાંદરો પણ મૂકાયો છે. જેમા તે  મોબાઈલ લઈને બેઠો છે તો તે શું સૂચન કરી રહ્યો છે કે મોબાઈલનો  જુઓ કે ના જુઓ જો કે અત્યારે 21મી સદીમાં સૌથી વધુ લોકો મોબાઈલનો ઉપયોગ કરતા થયા છે. આ સ્થિતિમાં મોબાઇલ સાથેનો આ વાનર શું સંદેશ આપે છે તે પણ એક સવાલ છે.


Ahmedabad News: મકરબા અંડરપાસના 4 વાનરની પેઇન્ટિંગે સર્જ્યો વિવાદ, જાણો શું છે મામલો

Ahmedabad: હવે વિદેશની જેમ અમદાવાદમાં પણ દોડશે ડબલ ડેકર બસ, જાણો શું છે AMC નો પ્લાન

હવે વિદેશની જેમ અમદાવાદમાં પણ ડબલ ડેકર બસો દોડતી જોવા મળશે. હકિકતમાં એએમસી અમદાવાદમાં આ બસો દોડવવાની યોજના બનાવી રહી છે. AMTS માટે આગામી સમયમાં 25 ડબલ ડેકર બસ વસાવવામાં આવશે. પ્રયોગાત્મક ધોરણે અમદાવાદમા SP રિંગ રોડ ઉપર ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત 10 જેટલી 18 આર્ટિકયુલેટેડ બસ વસાવવામાં આવશે. વિદેશમાં ચાલતી બસ 18 મીટર લાંબી હોવાથી શહેરના માર્ગો ઉપર ચકાસણી કરવામાં આવશે.

AMTS અને BRTSના ભાવમાં થયો ફેરફાર 

જો તમે AMTS અથવા BRTS ની મુસાફરી કરો છો તો 1 જુલાઈથી નવા ભાવ ચૂકવવા પડશે. AMTS અને BRTS દ્વારા છ સ્લેબમાં ટિકિટના દર જાહેર કરવામાં આવ્યા છે.AMC નું માનવું છે કે ભાવમાં સુધારો કરવાથી છુટા નાણાંની સમસ્યા ઉભી નહિ થાય. 1 જુલાઈથી જે નવો ભાવ વધારો અમલી થવાનો છે. તેના ભાવ ઉપર નજર કરવામાં આવે તો

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાત બોર્ડ-નિગમના કર્મચારીઓની
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીને SMSથી ગ્રહણ!
Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદ
Morbi MLA : મોરબીમાં ધારાસભ્ય વરમોરા અને પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલી, MLAએ ચાલતી પકડી
Mehsana Protest :  બહુચરાજી હાઈવે પર ચક્કાજામ , પેપર મીલ સામે માંડ્યો મોરચો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
Embed widget