શોધખોળ કરો

SBSમાં થોટ લીડર્સ સ્પિક સિરીઝ અંતર્ગત ‘અપ-સ્કીલિંગ ઈન ન્યુ નોર્મલ’ વિષય પર વાર્તાલાપ યોજાયો,

આ કાર્યક્રમ અંતર્ગત જાણીતા માર્કેટિંગ અને કોર્પોરેટ મેનેજમેન્ટ લિડર ભાસ્કર દાસ દ્વારા ઉપરોક્ત વિષય પર પ્રવચન આપવામાં આવ્યુ હતું.

અમદાવાદઃ  ગુજરાતની અગ્રગણ્ય બિઝનેસ મેનેજમેન્ટ શિક્ષણ સંસ્થા "શાંતિ  બિઝનેસ  સ્કૂલ" (એસ.બી.એસ ) દ્વારા વિદ્યાર્થીઓ  માટે "થોટ લીડર્સ સ્પિક સિરીઝ'' અંતર્ગત "અપ-સ્કીલિંગ ઈન ન્યુ નોર્મલ"  વિષય પર લેક્ચર યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત જાણીતા માર્કેટિંગ અને કોર્પોરેટ મેનેજમેન્ટ લિડર ભાસ્કર દાસ દ્વારા ઉપરોક્ત વિષય પર પ્રવચન  આપવામાં આવ્યુ હતું. SBSમાં થોટ લીડર્સ સ્પિક સિરીઝ અંતર્ગત ‘અપ-સ્કીલિંગ ઈન ન્યુ નોર્મલ’  વિષય પર વાર્તાલાપ યોજાયો, દાસે પોતાના 35થી વધુ વર્ષના માર્કેટિંગ અને  કોર્પોરેટ  મેનેજમેન્ટ  અંગેના જ્ઞાન  અને  અનુભવ 'શાંતિ બિઝનેસ સ્કૂલ'ના  વિદ્યાર્થીઓ  સાથે શેર કર્યા  હતા. તેમજ  માર્કેટ અને કોર્પોરેટ ક્ષેત્રે આવતા ચઢાવ- ઉતાર તેમજ મંદી અને  તે પછીના સમયે પોતાના  વ્યવસાયિક  કૌશલ્યમાં વધારો કરી કેવી  રીતે  પોતાના  કાર્યક્ષેત્રમાં ટકી  રહેવું  જોઈએ તે  વિષય  પર  માર્ગદર્શન  આપ્યું  હતું. SBSમાં થોટ લીડર્સ સ્પિક સિરીઝ અંતર્ગત ‘અપ-સ્કીલિંગ ઈન ન્યુ નોર્મલ’  વિષય પર વાર્તાલાપ યોજાયો,
ભાસ્કર દાસે  ટેક્નોલોજીમાં થતા ફેરફારો બજારમાં સતત પરિવર્તન લાવે છે અને  ગ્રાહકોની વર્તુણકમા પણ બદલાવ આવે છે તે  વિશે વાત કરી. તેઓએ વધુમાં  જણાવ્યુંકે ઘણી નોકરીઓ અને ઉદ્યોગો કે જે આજે વિકસિત થઈ રહ્યા છે,તે  ટૂંક સમયમાં અપ્રચલિત થઈ શકે છે. રોજગાર માટે લાયક રહેવાનો એકમાત્ર રસ્તો એ છે કે ઉદ્યોગ જગતના બદલાવની અપેક્ષા પ્રમાણે તેને સંબંધિત જ્ઞાન અને માહિતીથી સજ્જ થવું. SBSમાં થોટ લીડર્સ સ્પિક સિરીઝ અંતર્ગત ‘અપ-સ્કીલિંગ ઈન ન્યુ નોર્મલ’  વિષય પર વાર્તાલાપ યોજાયો, બદલાતા બઝાર અને  પડકારરૂપ  સંજોગોમાં વ્યવસાયમાં કેવી  રીતે ટકી  રહેવું ? એવા  એક  વિદ્યાર્થી  દ્વારા  પૂછવામાં  આવેલા  સવાલના જવાબમાં  દાસે કહ્યું કે વ્યક્તિએ ઉદ્યોગ જગતના પરિવર્તન સાથે  બંધબેસતી કોઈપણ પ્રકારની કુશળતા આત્મસાત કરતા રહેવી  જોઇએ, અને દર બે વર્ષે પોતાને વ્યવસાયિક રીતે અપડેટ કરવી જોઈએ. વિદ્યાર્થીઓએ જરૂરિયાત પ્રમાણે સમાયંતરે નવા  નવા  કોર્સ  કરવા  જોઈએ  અને મેનેજમેન્ટના અનિવાર્ય ભાગ બનવા માટે કંપની દ્વારા  સોંપવામાં  આવેલ  દરેક કાર્ય સફળતા  પૂર્વક  પૂર્ણ  કરવું  જોઈએ. SBSમાં થોટ લીડર્સ સ્પિક સિરીઝ અંતર્ગત ‘અપ-સ્કીલિંગ ઈન ન્યુ નોર્મલ’  વિષય પર વાર્તાલાપ યોજાયો, આ કાર્યક્રમમાં પી.જી.ડી.એમ  અને  પી.જી.ડી.એમ.સીના લગભગ  350થી  વધારે  વિદ્યાર્થીઓએ  ભાગ  લીધો હતો, તેમજ  તેમણે ભાસ્કર દાસ  સાથે કોર્પોરેટ  મેનેજમેન્ટને સ્પર્શતા  વિવિધ પાસાઓ અંગે પ્રશ્નોત્તરી પણ કરી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
Embed widget