શોધખોળ કરો

Kedarnath kelicopter Crash: કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોતને ભેટેલી ભાવનગરની દીકરીઓની તસવીરો આવી સામે

Kedarnath kelicopter Crash: કેદારનાથમાં હેલિકોપ્ટર તૂટી પડવાની ઘટનામાં ભાવનગરની ત્રણ દીકરીઓના મોત થયા છે. ભાવનગરના દેસાઈ નગરની બે અને એક સિહોરની મળી કુલ 3 દીકરીઓના મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી છે.

Kedarnath kelicopter Crash: કેદારનાથમાં હેલિકોપ્ટર તૂટી પડવાની ઘટનામાં ભાવનગરની ત્રણ દીકરીઓના મોત થયા છે. ભાવનગર શહેરના દેસાઈ નગરની બે અને એક સિહોરની મળી કુલ 3 દીકરીઓના મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. ભાવનગરના દેસાઈનગર વિસ્તારની બે દીકરીઓ ઉર્વી બારડ, કૃતિ બારડ જ્યારે પૂર્વા રામાનુજ ભાવનગર જિલ્લાના સિહોરની રહેવાસી હતી. હેલિકોપ્ટર ક્રેશની ઘટનામાં બે પાઇલોટઅને પાંચ દર્શનાર્થીઓ સહિત 7 લોકોના મોત થયા છે.


Kedarnath kelicopter Crash: કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોતને ભેટેલી ભાવનગરની દીકરીઓની તસવીરો આવી સામે

કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયુ હતું. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા હતા. આર્યન કંપનીનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ. આ દુર્ઘટનામાં ત્રણ ગુજરાતીઓના પણ મોત થયા હતા. ભાવનગરની યુવતીઓ ઉર્વી બારડ, કૃતિ બારડ, પૂર્વા રામાનુજ નામની ત્રણ યુવતીઓનું પણ મોત થયુ હતું. આ અંગે કોગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કર્યું હતું અને મુખ્યમંત્રી ઓફિસ અને વડાપ્રધાન મોદીને ટેગ કરી મદદ માટે વિનંતી કરી હતી.


Kedarnath kelicopter Crash: કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોતને ભેટેલી ભાવનગરની દીકરીઓની તસવીરો આવી સામે

ઉત્તરાખંડમાં મંગળવારે એક મોટી દુર્ઘટના થઈ હતી. કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે. એક રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટના કેદારનાથથી 2 કિલોમીટર દૂર ગરુડચટ્ટીમાં થઈ હતી. દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ પ્રશાસનની ટીમ રાહત અને બચાવ કાર્ય માટે રવાના થઈ ગઈ છે.

હેલિકોપ્ટરે ગુપ્તકાશીથી ઉડાન ભરી હતી. જ્યારે આ હેલિકોપ્ટર કેદાર ઘાટી તરફ આગળ વધ્યું ત્યારે ગરુડચટ્ટીમાં ક્રેશ થયું હતું. એક રિપોર્ટ અનુસાર, હેલિકોપ્ટરમાં 6 લોકો સવાર હતા. જો કે હજુ સુધી સત્તાવાર માહિતી બહાર આવી નથી. આ ઘટના એવા સમયે બની છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21-22 ઓક્ટોબરે કેદારનાથ અને બદ્રીનાથની મુલાકાત લેશે. PM મોદી 21 ઓક્ટોબરે કેદારનાથ જશે. તે કેદારનાથ પહોંચશે અને ત્યાં ચાલી રહેલી વિકાસ યોજનાઓનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ પીએમ મોદી બદ્રીનાથની પણ મુલાકાત લેશે. 21 ઓક્ટોબરે કેદારનાથની મુલાકાત લીધા બાદ વડાપ્રધાન મોદી ત્યાં રાત રોકાશે. આ પછી બીજા દિવસે એટલે કે 22 ઓક્ટોબરે તેઓ બદ્રીનાથ જશે.

ઘટનાને નજરે જોનારા એક વ્યક્તિએ કહ્યું હતું કે અહીં ખૂબ જ ભારે  વરસાદ પડી રહ્યો છે. માત્ર 15 મિનિટમાં હવામાન અચાનક ખરાબ થઈ ગયું. આ પછી અમારી ઉડાન પણ રોકી દેવામાં આવી છે. અમને કહેવામાં આવ્યું છે કે હેલિકોપ્ટર ક્રેશ થયું છે. ઉડાન હમણાં જ બંધ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે આ હેલિકોપ્ટરમાં માત્ર મુસાફરો સવાર હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, વરસાદનું ઓરેંજ એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, વરસાદનું ઓરેંજ એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, વરસાદનું ઓરેંજ એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, વરસાદનું ઓરેંજ એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Gold Price: સોનાના ભાવમાં રેકોર્ડ વધારો, રોકાણ અથવા ખરીદી કરતા પહેલા જાણી લો આ જરૂરી વાતો
Gold Price: સોનાના ભાવમાં રેકોર્ડ વધારો, રોકાણ અથવા ખરીદી કરતા પહેલા જાણી લો આ જરૂરી વાતો
Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર
Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
Insurance Claim: જરૂરિયાતના સમયે દગો આપી શકે છે તમારો કેશલેસ હેલ્થ ઈન્શ્યોરન્સ, જાણો કેમ રિજેક્ટ થઈ રહ્યા છે ક્લેમ
Insurance Claim: જરૂરિયાતના સમયે દગો આપી શકે છે તમારો કેશલેસ હેલ્થ ઈન્શ્યોરન્સ, જાણો કેમ રિજેક્ટ થઈ રહ્યા છે ક્લેમ
Embed widget