શોધખોળ કરો

2000 Note Exchange: આજથી બેંકોમાં બદલાશે બે હજારની નોટ, જાણો તમામ નિયમો અને એક્સચેન્જની પ્રક્રિયા

રિઝર્વ બેંકની માર્ગદર્શિકા અનુસાર, એક સામાન્ય બેંક ગ્રાહક એક સમયે બેંકમાંથી 2000ની માત્ર 10 નોટ એટલે કે 20 હજાર રૂપિયા બદલી શકશે. આ નોટો બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ્સ દ્વારા પણ બદલી શકાય છે.

2000 Note Exchange: RBIની સૂચનાને પગલે બેંકો આજે, મંગળવાર, 23 મેથી રૂ. 2,000ની નોટો ઉપાડવાની પ્રક્રિયા શરૂ કરશે. શુક્રવારે રાત્રે આરબીઆઈના રૂ. 2,000ની નોટને સંપૂર્ણપણે પાછી ખેંચી લેવાના નિર્ણય બાદ, શનિવારથી જ તેમના બેંક ખાતામાં રૂ. 2,000ની નોટો જમા કરાવવા માટે લોકોનો ધસારો શરૂ થયો હતો. લેશે.

2000 રૂપિયાની નોટ બદલવાની પ્રક્રિયા આજથી શરૂ થઈ રહી છે. સામાન્ય લોકોને સામાન્ય રીતે કાઉન્ટર પર 2000 રૂપિયાની નોટ બદલવાની સુવિધા આપવામાં આવશે. એક વ્યક્તિ એક સમયે માત્ર 20 હજાર સુધીની નોટ બદલી શકે છે. નોટ બદલવા માટે, તમે તમારી બેંક અથવા અન્ય કોઈ શાખામાં જઈને બે હજારની 10 નોટ એટલે કે 20 હજાર સુધીની નોટ સરળતાથી બદલી શકો છો, આ માટે તમારે કોઈ ફોર્મ ભરવાની કે તમારું આઈડી બતાવવાની જરૂર નથી.

રિઝર્વ બેંકની માર્ગદર્શિકા અનુસાર, એક સામાન્ય બેંક ગ્રાહક એક સમયે બેંકમાંથી 2000ની માત્ર 10 નોટ એટલે કે 20 હજાર રૂપિયા બદલી શકશે. આ નોટો બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ્સ દ્વારા પણ બદલી શકાય છે. જેની મર્યાદા માત્ર 4 હજાર રૂપિયા સુધી બદલી શકાશે. જો કે, તમારા ખાતામાં પૈસા જમા કરાવવાની કોઈ મર્યાદા નથી.

શું નોટો બદલવા માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે?

ના. આ સુવિધા સંપૂર્ણપણે મફત છે. સમગ્ર પ્રક્રિયાને સરળ અને સુવિધાજનક બનાવવા માટે 2000 રૂપિયાની નોટો જમા કરાવવા અથવા બદલવા માટે ચાર મહિનાનો સમય આપવામાં આવ્યો છે. એટલા માટે લોકોએ નિર્ધારિત સમયમાં તેમની નોટો ખાતામાં જમા કરાવવી અથવા બદલી કરવી જોઈએ.

જો બેંક નોટો બદલવા અથવા જમા કરવાનો ઇનકાર કરે તો શું કરવું?

જો કોઈપણ બેંક 2000 રૂપિયાની નોટો જમા કરાવવા અથવા બદલવાની ના પાડે છે, તો સૌથી પહેલા સંબંધિત બેંકમાં ફરિયાદ કરો. જો બેંક 30 દિવસની અંદર ફરિયાદનો જવાબ ન આપે અથવા ફરિયાદકર્તા બેંકના જવાબથી સંતુષ્ટ ન હોય, તો તે સંકલિત લોકપાલ યોજના હેઠળ આરબીઆઈ પોર્ટલ https://www.rbi.org.in/ પર સંપર્ક કરી શકે છે. RBI (RB-IOS) ફરિયાદ નોંધાવી શકાય છે.

શું નોટો બદલવા માટે બેંકના ગ્રાહક બનવું જરૂરી છે?

ના. બિન-ખાતા ધારક કોઈપણ બેંક શાખામાં એક સમયે 20,000 રૂપિયા સુધીની નોટો બદલી શકે છે.

ખાસ વાતો

બેંક ખાતામાં રૂ. 2000ની નોટો જમા કરાવવા અથવા બદલવા માટે કોઈપણ 'તમારા ગ્રાહકને જાણો' એટલે કે KYC અથવા અન્ય ધોરણોને અનુસરવાની જરૂર રહેશે નહીં.

બેંકોએ વૃદ્ધો અને પેન્શનરોને સરળતાથી નોટો બદલવાની સુવિધા આપવી પડશે.

જો કોઈ પણ બેંક શાખા નોટ બદલાવતી નથી, તો ગ્રાહક બેંક હેડક્વાર્ટર અથવા RBI ના ફરિયાદ સેવા કેન્દ્રમાં પણ ફરિયાદ કરી શકે છે.

ગ્રામીણ વિસ્તારોના ગ્રાહકો બેંકિંગ કોરોસ્પોન્ડન્ટ (BC) દ્વારા એક દિવસમાં માત્ર ચાર હજાર રૂપિયા જેટલી જ રકમ બદલી શકશે.

RBIએ 2018-19માં 2000 રૂપિયાની નવી નોટ છાપવાનું બંધ કરી દીધું હતું.

2000ની 89% નોટ માર્ચ 2017 પહેલા જારી કરવામાં આવી હતી.

હવે માત્ર 500 રૂપિયાની નોટ જ સૌથી મોટી નોટ હશે.

કાળા નાણાંના સ્વરૂપમાં સંગ્રહખોરી અને મની લોન્ડરિંગમાં તેમના કથિત ઉપયોગને કારણે 2000 રૂપિયાની નોટો પાછી ખેંચી લેવામાં આવી છે.

અહીં પણ 2000 ની નોટ બદલી શકાય છે

RBIની પ્રાદેશિક કચેરીઓમાં પણ 2000 રૂપિયાની નોટો બદલી શકાય છે. કેન્દ્રીય બેંકની સમગ્ર દેશમાં 19 પ્રાદેશિક કચેરીઓ છે. અમદાવાદ, બેંગ્લોર, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી
દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી
8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન
8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન
પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: એકવાર રોકાણ કરો અને 5 વર્ષ સુધી દર મહિને કમાઓ
પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: એકવાર રોકાણ કરો અને 5 વર્ષ સુધી દર મહિને કમાઓ
પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?
પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget