શોધખોળ કરો

PM Mudra Yojana : પીએમ મુદ્રા યોજનાના 8 વર્ષ પુરા થયા, 8 વર્ષમાં સરકારે 8 લાખ કરોડની લોન આપી, જાણો આ યોજના વિશે

PM Mudra Yojana Benefits: આ યોજના હેઠળ, લોન અરજદારને કુલ ત્રણ કેટેગરીમાં લોકો મળે છે. જેમાં ત્રણ તબક્કામાં લોન આપવામાં આવે છે.

DELHI : કેન્દ્રની મોદી સરકાર દેશના વિવિધ વર્ગો માટે ઘણી યોજનાઓ લાવે છે. તેમાંથી એક પ્રધાનમંત્રી મુદ્રા યોજના (Pradhan Mantri Mudra Yojana) છે. આ યોજના હેઠળ કેન્દ્રની મોદી સરકાર લોકોને પોતાનો બિઝનેસ ખોલવા માટે લોન આપે છે. તેનાથી દેશના લોકોને આત્મનિર્ભર બનવાની તક મળશે. આ યોજના હેઠળ 10 લાખ રૂપિયાની લોન મળશે.

દેશભરમાં કુલ 8 લાખ કરોડની લોનનું વિતરણ
તાજેતરમાં, ડેટા જાહેર કરતી વખતે, ભારત સરકારે કહ્યું છે કે છેલ્લા 8 વર્ષમાં, સરકારે મુદ્રા યોજના હેઠળ દેશભરમાં કુલ 8 લાખ કરોડની લોનનું વિતરણ કર્યું છે. આનાથી ઘણા સાહસિકોને તેમનો વ્યવસાય શરૂ કરવામાં મદદ મળી છે. આવો તમને જણાવીએ કે સરકારે આ યોજના દ્વારા કેટલા લોકોને મદદ કરી છે,  આ સાથે તમે આ યોજનાનો લાભ કેવી રીતે લઈ શકો છો.

EPFOએ ટ્વીટ કરીને માહિતી આપી
મુદ્રા લોન વિશે માહિતી આપતા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ જણાવ્યું છે કે મોદી સરકારે કુલ 8 વર્ષમાં 8 લાખ કરોડ રૂપિયાની લોનનું વિતરણ કર્યું છે. તેના દ્વારા દેશના નવા ઉદ્યોગ સાહસિકોને તેમનો વ્યવસાય શરૂ કરવામાં મદદ મળી છે. આ યોજના હેઠળ 23 કરોડ મહિલા સાહસિકોને લોન આપવામાં આવી છે.

આ સાથે દેશમાં મહિલા ઉદ્યોગ સાહસિકોની સંખ્યામાં 500 ટકાનો વધારો થયો છે. આ સાથે મહિલા ઉદ્યોગ સાહસિકોને કુલ 24,800 કરોડ રૂપિયાની લોન મળશે. 8 વર્ષમાં કુલ 8 લાખ કરોડ રૂપિયાની લોન લોકોને વહેંચવામાં આવશે.

પીએમ મુદ્રા યોજના હેઠળ ત્રણ કેટેગરીમાં લોન ઉપલબ્ધ છે
આ યોજના હેઠળ, લોન અરજદારને કુલ ત્રણ કેટેગરીમાં લોકો મળે છે. જેમાં ત્રણ તબક્કામાં લોન આપવામાં આવે છે. તેની ત્રણ શ્રેણીઓ છે-

1)શિશુ લોન યોજના- આ યોજના હેઠળ તમને 50,000 રૂપિયા સુધીની લોન મળશે.
2) કિશોર લોન યોજના- આ યોજનામાં લોનની રકમ રૂ. 50,000 થી રૂ. 5 લાખ સુધી નક્કી કરવામાં આવી છે.
3) તરુણ લોન યોજના- તરુણ લોન યોજના હેઠળ 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકાય છે.

આ લોકોને મળે છે યોજનાનો લાભ મળે છે
પ્રધાનમંત્રી મુદ્રા યોજના (Pradhan Mantri Mudra Yojana)  યોજના હેઠળ નાના દુકાનદારો, ફળો, ફૂડ પ્રોસેસિંગ યુનિટ વગેરે માટે લોનની સુવિધા મળે છે. આ લોન માટે અરજી કરવા માટે, તમારે તેની સત્તાવાર વેબસાઇટ http://www.mudra.org.in/ પર ક્લિક કરવું પડશે. લોન માટે તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ, રહેઠાણનો પુરાવો, પાસપોર્ટ સાઇઝ ફોટો, બિઝનેસ સર્ટિફિકેટની જરૂર પડશે. આ ઉપરાંત, તમે તમારી નજીકની બેંકની મુલાકાત લઈને પણ આ યોજના માટે અરજી કરી શકો છો.

 

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
Embed widget