શોધખોળ કરો

Aadhaar Card: મૃતક વ્યક્તિના આધાર કાર્ડથી પણ થઇ શકે છે ફ્રૉડ, જાણો કેવી રીતે બચી શકશો?

Aadhaar Card: આધાર કાર્ડ UIDAI દ્વારા જાહેર કરવામાં આવે છે, જેમાં નામ, સરનામું અને જન્મ તારીખ જેવી વ્યક્તિની અંગત માહિતી હોય છે

Aadhaar Card: આજના સમયમાં આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. ભારતના દરેક નાગરિક માટે આધાર કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે. તેનો ઉપયોગ દરેક નાના-મોટા કાર્ય માટે થાય છે, પછી ભલે તમે બેન્ક ખાતું ખોલવા માંગતા હોવ અથવા કોઈપણ યોજના માટે અરજી કરવા માંગતા હોવ. આધાર કાર્ડનો ઉપયોગ ઓળખ તરીકે પણ થાય છે.

આધાર કાર્ડ UIDAI દ્વારા જાહેર કરવામાં આવે છે, જેમાં નામ, સરનામું અને જન્મ તારીખ જેવી વ્યક્તિની અંગત માહિતી હોય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે વ્યક્તિના મૃત્યુ પછી તેના આધાર કાર્ડનું શું થાય છે? શું UIDAI મૃત વ્યક્તિનું આધાર કાર્ડ રદ કરે છે? આજે અમે તમને આ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે જણાવીશું.

મૃતક વ્યક્તિના આધાર કાર્ડ સાથે છેતરપિંડી થઈ શકે છે

ઘણી વખત છેતરપિંડી માટે મૃત વ્યક્તિઓના આધાર કાર્ડનો પણ ઉપયોગ કરવામાં આવે છે. છેતરપિંડી કરનારાઓ મોટાભાગે મૃતકના આધાર કાર્ડનો ઉપયોગ ગેરકાયદે અથવા ગુનાહિત પ્રવૃત્તિઓ માટે કરે છે. આવી સ્થિતિમાં કોઈ વ્યક્તિના મૃત્યુ પછી પણ તેના પરિવારના સભ્યોએ તેના આધાર કાર્ડને લઈને સતર્ક રહેવાની જરૂર છે. તેનાથી બચવા માટે મૃતકના પરિવારે મૃતકના આધાર કાર્ડના બાયોમેટ્રિક્સને લોક કરાવવું જોઈએ.

મૃતકના આધાર કાર્ડના બાયોમેટ્રિક્સને કેવી રીતે લોક કરવું

-મૃત વ્યક્તિના આધાર કાર્ડના બાયોમેટ્રિક્સને લોક કરવા માટે UIDAI વેબસાઇટ www.uidai.gov.in પર જાવ.

- Aadhaar Services વિકલ્પ પર ક્લિક કરો અને પછી Lock/Unlock Biometrics પર ક્લિક કરો.

-હવે જે આધાર કાર્ડના બાયોમેટ્રિક્સ લોક કરવાના છે તેનો આધાર નંબર દાખલ કરો અને કેપ્ચા કોડ દાખલ કરો.

-હવે જ્યારે રજિસ્ટર્ડ નંબર પર OTP આવે ત્યારે તેને એન્ટર કરો. આ પછી તમને બાયોમેટ્રિક્સ ડેટાને લોક/અનલૉક કરવાનો વિકલ્પ મળશે.

નોંધનીય છે કે કોઈપણ વ્યક્તિના મૃત્યુ પછી તેનું આધાર કાર્ડ UIDAI દ્વારા રદ કરવામાં આવતું નથી. UIDAI એ આધાર નંબર રદ કરવાની કોઈ જોગવાઈ કરી નથી. કોઈ વ્યક્તિના મૃત્યુ પછી ફક્ત તેના આધાર બાયોમેટ્રિક્સને લોક કરી શકાય છે.         

Digital Ration Card: કઈ રીતે ડાઉનલોડ કરશો ડિજિટલ રાશન કાર્ડ ? જાણી લો 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત પાસે કેટલા દિવસનું ક્રૂડ ઓઇલ બચ્યું છે? ઈરાન-ઇઝરાયલ યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતની શું છે તૈયારી? જાણો વિગતે
ભારત પાસે કેટલા દિવસનું ક્રૂડ ઓઇલ બચ્યું છે? ઈરાન-ઇઝરાયલ યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતની શું છે તૈયારી? જાણો વિગતે
Union Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹39,750 ફિક્સ વ્યાજ, મેચ્યોરિટી પર મળશે આટલા પૈસા 
Union Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹39,750 ફિક્સ વ્યાજ, મેચ્યોરિટી પર મળશે આટલા પૈસા 
Gold Silver Rate: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સોના-ચાંદીમાં મોટો ઘટાડો, એક ઝાટકે 18000 રુપિયા ઘટી કિંમત
Gold Silver Rate: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સોના-ચાંદીમાં મોટો ઘટાડો, એક ઝાટકે 18000 રુપિયા ઘટી કિંમત
પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં 3,00,000 જમા કરાવો અને મેળવો 1,23,000 વ્યાજ, જાણો સંપૂર્ણ વિગતો
પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં 3,00,000 જમા કરાવો અને મેળવો 1,23,000 વ્યાજ, જાણો સંપૂર્ણ વિગતો

વિડિઓઝ

Surat Police : સુરતમાં તરુણીને વેચનારાની પોલીસે કરી ધરપકડ , જુઓ શું છે આખો મામલો?
Ahmedabad Love Jihad : અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો? હિંદુ સંગઠને મચાવ્યો હંગામો
Hun To Bolish : હું તો બોલીશ : પહેલો ધમકીબાજ પકડાયો
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં કેવી રીતે પડે છે ખેલ?
Hun To Bolish : હું તો બોલીશ : પોટલી અને વ્યવસાયનું રહસ્ય શું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વેપાર, ક્રૂડ ઓઈલ અને નાગરિકોનો જીવ: ઈરાન-ઈઝરાયલ સંઘર્ષની ભારત પર શું થશે અસર?
ભારત પાસે કેટલા દિવસનું ક્રૂડ ઓઇલ બચ્યું છે? ઈરાન-ઇઝરાયલ યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતની શું છે તૈયારી? જાણો વિગતે
ભારત પાસે કેટલા દિવસનું ક્રૂડ ઓઇલ બચ્યું છે? ઈરાન-ઇઝરાયલ યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતની શું છે તૈયારી? જાણો વિગતે
Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે
Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય! રશિયા પાસેથી ખરીદશે 5 નવી S-400 ડિફેન્સ સિસ્ટમ
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય! રશિયા પાસેથી ખરીદશે 5 નવી S-400 ડિફેન્સ સિસ્ટમ
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?
ચંદ્રગ્રહણ 2026: ગ્રહણ પત્યા પછી તરત જ કરો આ 3 કામ, નહિતર આખું વર્ષ પસ્તાવો થશે
ચંદ્રગ્રહણ 2026: ગ્રહણ પત્યા પછી તરત જ કરો આ 3 કામ, નહિતર આખું વર્ષ પસ્તાવો થશે
ઈરાન-ઇઝરાયલ જંગ: પીએમ મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના પ્રિન્સ સાથે કરી વાત, જાણો કેમ?
ઈરાન-ઇઝરાયલ જંગ: પીએમ મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના પ્રિન્સ સાથે કરી વાત, જાણો કેમ?
Gold Silver Rate: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સોના-ચાંદીમાં મોટો ઘટાડો, એક ઝાટકે 18000 રુપિયા ઘટી કિંમત
Gold Silver Rate: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સોના-ચાંદીમાં મોટો ઘટાડો, એક ઝાટકે 18000 રુપિયા ઘટી કિંમત
Embed widget