શોધખોળ કરો

Aadhaar Card: મૃતક વ્યક્તિના આધાર કાર્ડથી પણ થઇ શકે છે ફ્રૉડ, જાણો કેવી રીતે બચી શકશો?

Aadhaar Card: આધાર કાર્ડ UIDAI દ્વારા જાહેર કરવામાં આવે છે, જેમાં નામ, સરનામું અને જન્મ તારીખ જેવી વ્યક્તિની અંગત માહિતી હોય છે

Aadhaar Card: આજના સમયમાં આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. ભારતના દરેક નાગરિક માટે આધાર કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે. તેનો ઉપયોગ દરેક નાના-મોટા કાર્ય માટે થાય છે, પછી ભલે તમે બેન્ક ખાતું ખોલવા માંગતા હોવ અથવા કોઈપણ યોજના માટે અરજી કરવા માંગતા હોવ. આધાર કાર્ડનો ઉપયોગ ઓળખ તરીકે પણ થાય છે.

આધાર કાર્ડ UIDAI દ્વારા જાહેર કરવામાં આવે છે, જેમાં નામ, સરનામું અને જન્મ તારીખ જેવી વ્યક્તિની અંગત માહિતી હોય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે વ્યક્તિના મૃત્યુ પછી તેના આધાર કાર્ડનું શું થાય છે? શું UIDAI મૃત વ્યક્તિનું આધાર કાર્ડ રદ કરે છે? આજે અમે તમને આ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે જણાવીશું.

મૃતક વ્યક્તિના આધાર કાર્ડ સાથે છેતરપિંડી થઈ શકે છે

ઘણી વખત છેતરપિંડી માટે મૃત વ્યક્તિઓના આધાર કાર્ડનો પણ ઉપયોગ કરવામાં આવે છે. છેતરપિંડી કરનારાઓ મોટાભાગે મૃતકના આધાર કાર્ડનો ઉપયોગ ગેરકાયદે અથવા ગુનાહિત પ્રવૃત્તિઓ માટે કરે છે. આવી સ્થિતિમાં કોઈ વ્યક્તિના મૃત્યુ પછી પણ તેના પરિવારના સભ્યોએ તેના આધાર કાર્ડને લઈને સતર્ક રહેવાની જરૂર છે. તેનાથી બચવા માટે મૃતકના પરિવારે મૃતકના આધાર કાર્ડના બાયોમેટ્રિક્સને લોક કરાવવું જોઈએ.

મૃતકના આધાર કાર્ડના બાયોમેટ્રિક્સને કેવી રીતે લોક કરવું

-મૃત વ્યક્તિના આધાર કાર્ડના બાયોમેટ્રિક્સને લોક કરવા માટે UIDAI વેબસાઇટ www.uidai.gov.in પર જાવ.

- Aadhaar Services વિકલ્પ પર ક્લિક કરો અને પછી Lock/Unlock Biometrics પર ક્લિક કરો.

-હવે જે આધાર કાર્ડના બાયોમેટ્રિક્સ લોક કરવાના છે તેનો આધાર નંબર દાખલ કરો અને કેપ્ચા કોડ દાખલ કરો.

-હવે જ્યારે રજિસ્ટર્ડ નંબર પર OTP આવે ત્યારે તેને એન્ટર કરો. આ પછી તમને બાયોમેટ્રિક્સ ડેટાને લોક/અનલૉક કરવાનો વિકલ્પ મળશે.

નોંધનીય છે કે કોઈપણ વ્યક્તિના મૃત્યુ પછી તેનું આધાર કાર્ડ UIDAI દ્વારા રદ કરવામાં આવતું નથી. UIDAI એ આધાર નંબર રદ કરવાની કોઈ જોગવાઈ કરી નથી. કોઈ વ્યક્તિના મૃત્યુ પછી ફક્ત તેના આધાર બાયોમેટ્રિક્સને લોક કરી શકાય છે.         

Digital Ration Card: કઈ રીતે ડાઉનલોડ કરશો ડિજિટલ રાશન કાર્ડ ? જાણી લો 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

New Rules From May 1: બેંકિંગથી લઈ રસોઈ ગેસ અને પગાર સુધી, બદલાઈ જશે આ નિયમ, તમારા ખિસ્સા પર સીધી અસર 
New Rules From May 1: બેંકિંગથી લઈ રસોઈ ગેસ અને પગાર સુધી, બદલાઈ જશે આ નિયમ, તમારા ખિસ્સા પર સીધી અસર 
Stock Market: શેર માર્કેટમાં મોટો કડાકો, સેન્સેક્સ 583 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને ફટકો
Stock Market: શેર માર્કેટમાં મોટો કડાકો, સેન્સેક્સ 583 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને ફટકો
Gold Silver: ચાંદીમાં ₹3400 નો ઉછાળો, સોનાના ભાવ પણ વધ્યા, જાણો 24 કેરેટની લેટેસ્ટ કિંમત 
Gold Silver: ચાંદીમાં ₹3400 નો ઉછાળો, સોનાના ભાવ પણ વધ્યા, જાણો 24 કેરેટની લેટેસ્ટ કિંમત 
નોકરીઓ માટે બેસ્ટ છે ભારતની આ કંપનીઓ, કેરિયર ગ્રોથમાં બધાને પછાડ્યા, જોઈલો LinkedIn લીસ્ટ
નોકરીઓ માટે બેસ્ટ છે ભારતની આ કંપનીઓ, કેરિયર ગ્રોથમાં બધાને પછાડ્યા, જોઈલો LinkedIn લીસ્ટ

વિડિઓઝ

Ahmedabad News : લારી ન છોડી તો દારૂનો ધંધો કરીશ, મહિલાએ આપી ચીમકી
Gujarat Foundation Day : ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલ પાઠવી શુભકામના
Delhi NCR Rain : દિલ્લી-NCRમાં કરા સાથે વરસાદ, ફૂંકાયું મીની વાવાઝોડું
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી પહેલા ઝેર, પરિણામ પછી પ્રેમ
Hun To Bolish : હું તો બોલીશ : આવો આઈસક્રીમ લાવશે એટેક!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી દુર્ઘટના, ક્રૂઝ શિપ પાણીમાં ડૂબી જતા 4 ના મોત, 31 લોકો હતા સવાર 
મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી દુર્ઘટના, ક્રૂઝ શિપ પાણીમાં ડૂબી જતા 4 ના મોત, 31 લોકો હતા સવાર 
Ahmedabad Accident: ધોળકા-બગોદરા હાઈવે પર કારનો ભયંકર અકસ્માત, 4 લોકોના મોત
Ahmedabad Accident: ધોળકા-બગોદરા હાઈવે પર કારનો ભયંકર અકસ્માત, 4 લોકોના મોત
સોનું થઈ ગયું ₹2000 પ્રતિ 10 ગ્રામ મોંઘુ, ચાંદીના ભાવમાં પણ ફેરફાર, જાણી લો લેટેસ્ટ કિંમત
સોનું થઈ ગયું ₹2000 પ્રતિ 10 ગ્રામ મોંઘુ, ચાંદીના ભાવમાં પણ ફેરફાર, જાણી લો લેટેસ્ટ કિંમત
Ambalal patel: કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલની વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal patel: કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલની વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
New Rules From May 1: બેંકિંગથી લઈ રસોઈ ગેસ અને પગાર સુધી, બદલાઈ જશે આ નિયમ, તમારા ખિસ્સા પર સીધી અસર 
New Rules From May 1: બેંકિંગથી લઈ રસોઈ ગેસ અને પગાર સુધી, બદલાઈ જશે આ નિયમ, તમારા ખિસ્સા પર સીધી અસર 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ પહેલા મમતા બેનર્જીનો મોટો દાવો, કહ્યું-'226 થી વધુ બેઠકો જીતીશું'
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ પહેલા મમતા બેનર્જીનો મોટો દાવો, કહ્યું-'226 થી વધુ બેઠકો જીતીશું'
Delhi weather: દિલ્હી-નોઈડામાં અચાનક વાતાવરણમાં પલટો, ભારે તોફાન અને કરા સાથે વરસાદ 
Delhi weather: દિલ્હી-નોઈડામાં અચાનક વાતાવરણમાં પલટો, ભારે તોફાન અને કરા સાથે વરસાદ 
Gold Silver: ચાંદીમાં ₹3400 નો ઉછાળો, સોનાના ભાવ પણ વધ્યા, જાણો 24 કેરેટની લેટેસ્ટ કિંમત 
Gold Silver: ચાંદીમાં ₹3400 નો ઉછાળો, સોનાના ભાવ પણ વધ્યા, જાણો 24 કેરેટની લેટેસ્ટ કિંમત 
Embed widget