શોધખોળ કરો

Aadhaar Card: મૃતક વ્યક્તિના આધાર કાર્ડથી પણ થઇ શકે છે ફ્રૉડ, જાણો કેવી રીતે બચી શકશો?

Aadhaar Card: આધાર કાર્ડ UIDAI દ્વારા જાહેર કરવામાં આવે છે, જેમાં નામ, સરનામું અને જન્મ તારીખ જેવી વ્યક્તિની અંગત માહિતી હોય છે

Aadhaar Card: આજના સમયમાં આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. ભારતના દરેક નાગરિક માટે આધાર કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે. તેનો ઉપયોગ દરેક નાના-મોટા કાર્ય માટે થાય છે, પછી ભલે તમે બેન્ક ખાતું ખોલવા માંગતા હોવ અથવા કોઈપણ યોજના માટે અરજી કરવા માંગતા હોવ. આધાર કાર્ડનો ઉપયોગ ઓળખ તરીકે પણ થાય છે.

આધાર કાર્ડ UIDAI દ્વારા જાહેર કરવામાં આવે છે, જેમાં નામ, સરનામું અને જન્મ તારીખ જેવી વ્યક્તિની અંગત માહિતી હોય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે વ્યક્તિના મૃત્યુ પછી તેના આધાર કાર્ડનું શું થાય છે? શું UIDAI મૃત વ્યક્તિનું આધાર કાર્ડ રદ કરે છે? આજે અમે તમને આ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે જણાવીશું.

મૃતક વ્યક્તિના આધાર કાર્ડ સાથે છેતરપિંડી થઈ શકે છે

ઘણી વખત છેતરપિંડી માટે મૃત વ્યક્તિઓના આધાર કાર્ડનો પણ ઉપયોગ કરવામાં આવે છે. છેતરપિંડી કરનારાઓ મોટાભાગે મૃતકના આધાર કાર્ડનો ઉપયોગ ગેરકાયદે અથવા ગુનાહિત પ્રવૃત્તિઓ માટે કરે છે. આવી સ્થિતિમાં કોઈ વ્યક્તિના મૃત્યુ પછી પણ તેના પરિવારના સભ્યોએ તેના આધાર કાર્ડને લઈને સતર્ક રહેવાની જરૂર છે. તેનાથી બચવા માટે મૃતકના પરિવારે મૃતકના આધાર કાર્ડના બાયોમેટ્રિક્સને લોક કરાવવું જોઈએ.

મૃતકના આધાર કાર્ડના બાયોમેટ્રિક્સને કેવી રીતે લોક કરવું

-મૃત વ્યક્તિના આધાર કાર્ડના બાયોમેટ્રિક્સને લોક કરવા માટે UIDAI વેબસાઇટ www.uidai.gov.in પર જાવ.

- Aadhaar Services વિકલ્પ પર ક્લિક કરો અને પછી Lock/Unlock Biometrics પર ક્લિક કરો.

-હવે જે આધાર કાર્ડના બાયોમેટ્રિક્સ લોક કરવાના છે તેનો આધાર નંબર દાખલ કરો અને કેપ્ચા કોડ દાખલ કરો.

-હવે જ્યારે રજિસ્ટર્ડ નંબર પર OTP આવે ત્યારે તેને એન્ટર કરો. આ પછી તમને બાયોમેટ્રિક્સ ડેટાને લોક/અનલૉક કરવાનો વિકલ્પ મળશે.

નોંધનીય છે કે કોઈપણ વ્યક્તિના મૃત્યુ પછી તેનું આધાર કાર્ડ UIDAI દ્વારા રદ કરવામાં આવતું નથી. UIDAI એ આધાર નંબર રદ કરવાની કોઈ જોગવાઈ કરી નથી. કોઈ વ્યક્તિના મૃત્યુ પછી ફક્ત તેના આધાર બાયોમેટ્રિક્સને લોક કરી શકાય છે.         

Digital Ration Card: કઈ રીતે ડાઉનલોડ કરશો ડિજિટલ રાશન કાર્ડ ? જાણી લો 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતા અઠવાડિયે બેંકમાં જવાનું છે? તો ધક્કો ન ખાવો પડે તે માટે જાણી લો બેંકની રજાઓનું લિસ્ટ
આવતા અઠવાડિયે બેંકમાં જવાનું છે? તો ધક્કો ન ખાવો પડે તે માટે જાણી લો બેંકની રજાઓનું લિસ્ટ
Bank of Baroda ની 444 દિવસની FD માં 1,00,000 લાખ રોકો તો કેટલું વ્યાજ મળશે? જુઓ ગણિત
Bank of Baroda ની 444 દિવસની FD માં 1,00,000 લાખ રોકો તો કેટલું વ્યાજ મળશે? જુઓ ગણિત
SBI ના ગ્રાહકો સાવધાન: હજારો કર્મચારીઓ બે દિવસની હડતાળ પર, બેંકિંગ કામકાજ ઠપ થવાના એંધાણ!
SBI ના ગ્રાહકો સાવધાન: હજારો કર્મચારીઓ બે દિવસની હડતાળ પર, બેંકિંગ કામકાજ ઠપ થવાના એંધાણ!
શું આખી રાત AC ચલાવવાથી બ્લાસ્ટ થઈ શકે છે? આ 3 મોટી ભૂલો તમને પડી શકે છે ભારે!
શું આખી રાત AC ચલાવવાથી બ્લાસ્ટ થઈ શકે છે? આ 3 મોટી ભૂલો તમને પડી શકે છે ભારે!

વિડિઓઝ

Smart Traffic Signal: ગાંધીનગરમાં ટ્રાફિક વ્યવસ્થા હવે 'સ્માર્ટ'
Ambalal Patel Prediction: ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યમાં માવઠાની અંબાલાલ પટેલે કરી આગાહી
Kesar Mango : તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેરીની મબલખ આવક, 14 દિવસમાં 1 લાખ બોક્સની આવક
Bhavnagar Murder News: મિલકતની લાલચમાં માતા-પિતાની હત્યા, આરોપી પુત્ર અને વહુની ધરપકડ
Ahmedabad Murder Case: અમદાવાદમાં ગુંડાઓને પોલીસને પડકાર, જીવરાજબ્રિજ નજીક યુવકની હત્યાથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું: 1.50 લાખનો દંડ, નહીં ભરે તો સમાજ બહાર કરવાની ચીમકી!
હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું: 1.50 લાખનો દંડ, નહીં ભરે તો સમાજ બહાર કરવાની ચીમકી!
સાવધાન! એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ
સાવધાન! એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
વિનેશ ફોગાટનો ધડાકો: ‘મારું પણ જાતીય શોષણ થયું છે’, બ્રિજ ભૂષણ પર લગાવ્યા ગંભીર આરોપ
વિનેશ ફોગાટનો ધડાકો: ‘મારું પણ જાતીય શોષણ થયું છે’, બ્રિજ ભૂષણ પર લગાવ્યા ગંભીર આરોપ
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો
9 મેચમાં માત્ર 2 જીત છતાં મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચી શકે? જાણો આ સંપૂર્ણ સમીકરણ
9 મેચમાં માત્ર 2 જીત છતાં મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચી શકે? જાણો આ સંપૂર્ણ સમીકરણ
SBI ના ગ્રાહકો સાવધાન: હજારો કર્મચારીઓ બે દિવસની હડતાળ પર, બેંકિંગ કામકાજ ઠપ થવાના એંધાણ!
SBI ના ગ્રાહકો સાવધાન: હજારો કર્મચારીઓ બે દિવસની હડતાળ પર, બેંકિંગ કામકાજ ઠપ થવાના એંધાણ!
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
Embed widget