શોધખોળ કરો

Aadhaar Card: મૃતક વ્યક્તિના આધાર કાર્ડથી પણ થઇ શકે છે ફ્રૉડ, જાણો કેવી રીતે બચી શકશો?

Aadhaar Card: આધાર કાર્ડ UIDAI દ્વારા જાહેર કરવામાં આવે છે, જેમાં નામ, સરનામું અને જન્મ તારીખ જેવી વ્યક્તિની અંગત માહિતી હોય છે

Aadhaar Card: આજના સમયમાં આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. ભારતના દરેક નાગરિક માટે આધાર કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે. તેનો ઉપયોગ દરેક નાના-મોટા કાર્ય માટે થાય છે, પછી ભલે તમે બેન્ક ખાતું ખોલવા માંગતા હોવ અથવા કોઈપણ યોજના માટે અરજી કરવા માંગતા હોવ. આધાર કાર્ડનો ઉપયોગ ઓળખ તરીકે પણ થાય છે.

આધાર કાર્ડ UIDAI દ્વારા જાહેર કરવામાં આવે છે, જેમાં નામ, સરનામું અને જન્મ તારીખ જેવી વ્યક્તિની અંગત માહિતી હોય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે વ્યક્તિના મૃત્યુ પછી તેના આધાર કાર્ડનું શું થાય છે? શું UIDAI મૃત વ્યક્તિનું આધાર કાર્ડ રદ કરે છે? આજે અમે તમને આ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે જણાવીશું.

મૃતક વ્યક્તિના આધાર કાર્ડ સાથે છેતરપિંડી થઈ શકે છે

ઘણી વખત છેતરપિંડી માટે મૃત વ્યક્તિઓના આધાર કાર્ડનો પણ ઉપયોગ કરવામાં આવે છે. છેતરપિંડી કરનારાઓ મોટાભાગે મૃતકના આધાર કાર્ડનો ઉપયોગ ગેરકાયદે અથવા ગુનાહિત પ્રવૃત્તિઓ માટે કરે છે. આવી સ્થિતિમાં કોઈ વ્યક્તિના મૃત્યુ પછી પણ તેના પરિવારના સભ્યોએ તેના આધાર કાર્ડને લઈને સતર્ક રહેવાની જરૂર છે. તેનાથી બચવા માટે મૃતકના પરિવારે મૃતકના આધાર કાર્ડના બાયોમેટ્રિક્સને લોક કરાવવું જોઈએ.

મૃતકના આધાર કાર્ડના બાયોમેટ્રિક્સને કેવી રીતે લોક કરવું

-મૃત વ્યક્તિના આધાર કાર્ડના બાયોમેટ્રિક્સને લોક કરવા માટે UIDAI વેબસાઇટ www.uidai.gov.in પર જાવ.

- Aadhaar Services વિકલ્પ પર ક્લિક કરો અને પછી Lock/Unlock Biometrics પર ક્લિક કરો.

-હવે જે આધાર કાર્ડના બાયોમેટ્રિક્સ લોક કરવાના છે તેનો આધાર નંબર દાખલ કરો અને કેપ્ચા કોડ દાખલ કરો.

-હવે જ્યારે રજિસ્ટર્ડ નંબર પર OTP આવે ત્યારે તેને એન્ટર કરો. આ પછી તમને બાયોમેટ્રિક્સ ડેટાને લોક/અનલૉક કરવાનો વિકલ્પ મળશે.

નોંધનીય છે કે કોઈપણ વ્યક્તિના મૃત્યુ પછી તેનું આધાર કાર્ડ UIDAI દ્વારા રદ કરવામાં આવતું નથી. UIDAI એ આધાર નંબર રદ કરવાની કોઈ જોગવાઈ કરી નથી. કોઈ વ્યક્તિના મૃત્યુ પછી ફક્ત તેના આધાર બાયોમેટ્રિક્સને લોક કરી શકાય છે.         

Digital Ration Card: કઈ રીતે ડાઉનલોડ કરશો ડિજિટલ રાશન કાર્ડ ? જાણી લો 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ITR Refund: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા પછી ક્યારે મળે રિફંડ? જાણો પૈસા આવવામાં કેટલા દિવસ લાગે 
ITR Refund: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા પછી ક્યારે મળે રિફંડ? જાણો પૈસા આવવામાં કેટલા દિવસ લાગે 
ઘર ખરીદનારાઓ માટે ખુશખબર: આ બેંક માત્ર 7% વ્યાજે આપશે હોમ લોન, પ્રોસેસિંગ ફી માફ
ઘર ખરીદનારાઓ માટે ખુશખબર: આ બેંક માત્ર 7% વ્યાજે આપશે હોમ લોન, પ્રોસેસિંગ ફી માફ
SIP Calculator: ₹2,000 અને ₹3,000 ની દર મહિને SIP કરવાથી 10, 15 અને 20 વર્ષમાં કેટલું ફંડ બને? કેલક્યુલેશન 
SIP Calculator: ₹2,000 અને ₹3,000 ની દર મહિને SIP કરવાથી 10, 15 અને 20 વર્ષમાં કેટલું ફંડ બને? કેલક્યુલેશન 
8th Pay Commission:  ડેટા અને સૂચનો આપવાનો સમય સમાપ્ત, પગાર વધારાને લઈ મોટું અપડેટ!
8th Pay Commission:  ડેટા અને સૂચનો આપવાનો સમય સમાપ્ત, પગાર વધારાને લઈ મોટું અપડેટ!

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
Embed widget