શોધખોળ કરો

Aadhaar Deactivation: 1.4 કરોડ લોકોના આધાર થયા બંધ, UIDAIએ કેમ કરી કાર્યવાહી?

Aadhaar Deactivation: UIDAI ડિસેમ્બર 2025 સુધીમાં મૃત વ્યક્તિઓના આશરે 20 મિલિયન આધાર નંબરો ડીએક્ટિવેટ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે

Aadhaar Deactivation: તમારા આધાર કાર્ડ અંગે એક મોટા સમાચાર છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ દેશમાં 1.4 કરોડથી વધુ આધાર નંબરો ડીએક્ટિવેટ કરી દીધા છે. જોકે, આ આધાર નંબરો મૃત વ્યક્તિઓના છે. UIDAI દ્વારા આ પગલું ગયા વર્ષે શરૂ કરાયેલ સરકારના ક્લિન અપ ડ્રાઈવનો એક ભાગ છે, જેથી ખાતરી કરી શકાય કે સરકારી યોજનાઓના લાભો યોગ્ય લોકો સુધી પહોંચે અને મૃતકોના નામે ખોટા દાવાઓ અટકાવવામાં આવી શકે.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, UIDAIના CEO ભુવનેશ કુમારે જણાવ્યું હતું કે, "કલ્યાણકારી યોજનાઓની વિશ્વસનીયતા જાળવવા અને કોઈપણ સંભવિત દુરુપયોગને રોકવા માટે મૃતકોના આધાર નંબરો ડીએક્ટિવેટ કરવા જરૂરી છે. આ ખાતરી કરે છે કે જાહેર ભંડોળ કપટપૂર્ણ દાવાઓ અથવા ઓળખ છેતરપિંડી પર વેડફાય નહીં."

2 કરોડ આધાર નંબરો ડિએક્ટિવેટ કરવાનું લક્ષ્ય

હાલમાં આધાર 3,300થી વધુ સરકારી યોજનાઓ સાથે જોડાયેલ છે. UIDAI ડિસેમ્બર 2025 સુધીમાં મૃત વ્યક્તિઓના આશરે 20 મિલિયન આધાર નંબરો ડીએક્ટિવેટ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

UIDAI અધિકારીઓના મતે, આ અભિયાનની સૌથી મોટી સમસ્યા એ છે કે મૃત્યુ નોંધણી માટે આધાર નંબર ફરજિયાત નથી. આનાથી ડેટામાં નોંધપાત્ર ખામીઓ રહે છે. ઘણા કિસ્સાઓમાં આધાર નંબર મૃત્યુ રેકોર્ડમાં નોંધાયેલ નથી અથવા ખોટી રીતે અથવા અપૂર્ણ રીતે નોંધાયેલ છે. વધુમાં ડેટા વિવિધ નાણાકીય અને બિન-નાણાકીય સંસ્થાઓમાં ફેલાયેલો છે, જેના કારણે ચકાસણી અને સમાધાન અત્યંત મુશ્કેલ બને છે.

મૃતક વ્યક્તિઓના નામે લાભો વહેંચવામાં આવે છે

અગાઉ, એવા કિસ્સાઓ બન્યા છે કે જ્યાં મૃતક વ્યક્તિઓના નામે સરકારી લાભો જાહેર કરવામાં આવ્યા હતા. UIDAI આ સમસ્યાને ઉકેલવા માટે સતત આ ઝુંબેશ ચલાવી રહ્યું છે.

UIDAI એ નાગરિકોને MyAadhaar પોર્ટલ પર મૃત્યુની માહિતી નોંધાવવા અપીલ કરી છે. CEO કુમારે કહ્યું, "લાખો લાભાર્થીઓની સુરક્ષા માટે સચોટ ડેટાબેઝ જાળવવો જરૂરી છે અને ભારતની ડિજિટલ ઓળખ પ્રણાલીને વધુ મજબૂત બનાવશે."                                                                             

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO Update: 40 વર્ષની ઉંમરે નોકરી છોડ્યા પછી પણ શું PF પર વ્યાજ મળશે? જાણો નિયમ
EPFO Update: 40 વર્ષની ઉંમરે નોકરી છોડ્યા પછી પણ શું PF પર વ્યાજ મળશે? જાણો નિયમ
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ: 5 વર્ષમાં થશે ₹5.55 લાખની કમાણી, વાંચો સંપૂર્ણ વિગત
પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ: 5 વર્ષમાં થશે ₹5.55 લાખની કમાણી, વાંચો સંપૂર્ણ વિગત

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2026 : ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરું
Amit Shah : અમિત શાહે કહ્યું, કેમ કોઈએ ના પણ નહીં અને હા પણ નહીં...
Chinna Cyclone : ચીનમાં ત્રાટક્યું બાવી વાવાઝોડું
Strait Of Hormuz : હોર્મુઝ ફરી બંધ થતાં ભારતની વધશે મુશ્કેલી?
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, તૂટી પડશે જોરદાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
Saffron Cultivation Tips: કાશ્મીર જ નહીં તમારા ખેતરમાં પણ થઈ શકે છે કેસરની ખેતી, જાણી લો રીત
Saffron Cultivation Tips: કાશ્મીર જ નહીં તમારા ખેતરમાં પણ થઈ શકે છે કેસરની ખેતી, જાણી લો રીત
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
Embed widget