શોધખોળ કરો

RBIના  આદેશ બાદ Zomato પર COD બિલના 72% ચૂકવણી 2,000 ની નોટોમાં થઈ

ભારતમાં જાણીતી એપ ઝોમેટોએ સોમવારે કહ્યું કે શુક્રવારથી તેમના કેશ ઓન ડિલીવરી (COD) ઓર્ડરના  72% ₹2000ની નોટમાં ચૂકવણી કરવામાં આવી રહી છે. 

ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે 2000 રુપિયાની નોટને ચલણમાંથી પરત લેવાની જાહેરાત કરી હતી. ભારતમાં જાણીતી એપ ઝોમેટોએ સોમવારે કહ્યું કે શુક્રવારથી તેમના કેશ ઓન ડિલીવરી (COD) ઓર્ડરના  72% ₹2000ની નોટમાં ચૂકવણી કરવામાં આવી રહી છે. 

ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે 2000 રુપિયાની નોટને ચલણમાંથી પરત લેવાની જાહેરાત કરી છે. 

RBI ગવર્નર શક્તિકાંત દાસે સોમવારે જણાવ્યું હતું કે 2,000 રૂપિયા બદલવા  માટે બેંકોમાં ભીડ કરવાની કોઈ જરૂર નથી કારણ કે 30 સપ્ટેમ્બરની સમયમર્યાદા માટે હજુ ચાર મહિના જેટલો સમય છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પ્રક્રિયામાં આવનારા તમામ મુદ્દાઓ પર ધ્યાન આપશે.

'દુકાનદારો 2000ની નોટ લેવાની ના પાડી શકે નહીં, જો ના પાડે તો.... ', RBI ગવર્નરનું મોટું નિવેદન

2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર હોવાની જાહેરાત બાદ લોકોમાં ટેન્શન છે કે હવે તેઓ આ નોટનું શું કરશે. જોકે, આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે 2000 રૂપિયાની નોટને લઈને ગભરાવાની જરૂર નથી. હવે તમે બેંકમાં 2000 ની નોટ બદલી શકો છો, તેમજ કોઈપણ દુકાનમાં જઈ શકો છો, તમે આ નોટથી સરળતાથી સામાન ખરીદી શકો છો કારણ કે કોઈ પણ દુકાનદાર આ નોટ લેવાની ના પાડી શકે નહીં.

RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે 2000 રૂપિયાની નોટ રજૂ કરવાનો ઉદ્દેશ્ય પૂર્ણ થઈ ગયો છે. 2000 રૂપિયાની નોટો બદલી અને જમા કરાવવામાં આવશે તેવી વ્યવસ્થા હેઠળ જ સામાન્ય લોકોને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. બેંકોને આ માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે તમે દુકાનમાં જઈને 2000ની નોટનો સામાન સરળતાથી ખરીદી શકો છો.

2000ની નોટ લીગલ ટેન્ડર રહેશે

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસનું કહેવું છે કે નોટબંધી પછી પાછી ખેંચાયેલી નોટોની ભરપાઈ કરવા માટે રૂ. 2000ની નોટો રજૂ કરવામાં આવી હતી. આ પછી હવે આ નોટોને ચલણમાંથી બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે અને 30 સપ્ટેમ્બર 2023 સુધી બેંકોમાં સરળતાથી જમા અને બદલી શકાશે.

શક્તિકાંત દાસ કહે છે કે તમારી પાસે નોટ બદલવા માટે ઘણો સમય છે. એટલા માટે જરૂરી છે કે તમે લોકો નોટ બદલવામાં કોઈ પણ પ્રકારની ગભરાટ ના કરો. જો કોઈ સમસ્યા હશે તો RBI તેને સાંભળશે. જૂની નોટો બદલવા પર પ્રતિબંધના કારણે જનતાને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તેની પણ કાળજી રાખવામાં આવી છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Embed widget