શોધખોળ કરો

CNGના ભાવ વધતા હવે OLA કેબ ડ્રાઇવરો એસી ચલાવવા માટે વધારાનો ચાર્જ વસૂલે છે

જો કંપનીઓ ભાડું વધારશે તો આવનારા ગ્રાહકોની સંખ્યા ઓછી થશે, જેના કારણે ઓછી રાઈડ મળશે, આ એક કારણ છે જેના કારણે ભાડું નથી વધાર્યું.

બુધવારે CNGની કિંમતમાં 2.50 રૂપિયાનો વધારો થયો છે, આ વધારા સાથે દિલ્હીમાં એક કિલો CNG માટે લોકોએ 66.61 રૂપિયા ખર્ચવા પડશે. સીએનજીના વધતા ભાવની અસર ઓલા ઉબેર કેબ ડ્રાઇવરો પર પણ પડી છે, જેના કારણે તેમની કમાણી ઘટી છે. આની અસર એ થઈ છે કે કેટલાક કેબ ડ્રાઈવરોએ તેમની કારમાં એસી ચલાવવા માટે અલગથી પૈસા લેવાનું શરૂ કરી દીધું છે. કેટલીક કેબ પર બોર્ડ લગાવ્યા છે અને એસી ચલાવવા માટે અલગથી ચાર્જ લખ્યો છે. સોશિયલ મીડિયા પર પણ આવી ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. અમે આવા ઘણા ડ્રાઇવરો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓએ કેમેરા સામે બોલવાની ના પાડી.

કેબ ડ્રાઈવર મુખ્તાર અલીનું કહેવું છે કે "ખર્ચ પણ પૂરો નીકળતો નથી અને ઓલા દ્વારા પણ ભાડું વધારવામાં આવી રહ્યું નથી. અમે ઈચ્છીએ છીએ કે ઓલા તરફથી પણ ભાડું વધારવું જોઈએ જેથી કરીને અમારા ખર્ચાઓને પહોંચી વળવામાં આવે. હાલમાં જેટલો સીએનજી પુરાવીએ છે તે એસી ચલાવવામાં પૂરો થઈ જાય છે જેના કારણે ખર્ચા નીકળતા નથી. અમે રોજીંદા કમાતા ડ્રાઈવરો છીએ. સીએનજીના ભાવ વધ્યા છે અને ખર્ચા નીકળતા નતી બીજી બાજુ ઘરના ખર્ચા જેટલા રૂપિયા પણ મળતા નથી.”

ગરીબોના ખિસ્સા પર પડશે અસર

ઓલા કેબ ડ્રાઈવર મોહમ્મદ ફરમાન કહે છે કે "સીએનજીના ભાવમાં વધારાને કારણે અમારી કમાણી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. ભાડું વધી રહ્યું નથી. માત્ર કેટલાક ડ્રાઈવરો આ રીતે ચલાવવા માટે વધારાનો ચાર્જ લઈ રહ્યા છે કારણ કે કમાણી કોઈ રીતે થઈ રહી નથી અના કામ પણ કરવું છે અને ઘર પણ ચલાવવું છે. આનાથી ગરીબોના ખિસ્સામાં પર જ અસર થઈ છે. પહેલાં જ્યારે સીએનજીના ભાવ સ્થિર હતા ત્યારે એટલી બધી બચત થતી હતી જેથી ઘરનો ખર્ચો નીકળી જતો હતો જે હવે કાઢવો પણ મુશ્કેલ થઈ રહ્યું છે.”

CNGના ભાવમાં 14 રૂપિયા સુધીનો વધારો

જો કંપનીઓ ભાડું વધારશે તો આવનારા ગ્રાહકોની સંખ્યા ઓછી થશે, જેના કારણે ઓછી રાઈડ મળશે, આ એક કારણ છે જેના કારણે ભાડું નથી વધાર્યું. છેલ્લા 3 મહિનામાં સીએનજીના ભાવમાં રૂ.14નો વધારો થયો છે. 1 જાન્યુઆરીએ CNGની કિંમત 52 રૂપિયા પ્રતિ કિલોની નજીક હતી, હવે તે વધીને 66.61 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget