શોધખોળ કરો

Crude Oil Price Update: મોંઘા પેટ્રોલ-ડીઝલથી મળી શકે છે રાહત, ક્રૂડ ઓઈલના ભાવમાં થઈ શકે છે મોટો ઘટાડો

Crude Oil Price Latest News: મૂડીઝ એનાલિટિક્સે કહ્યું છે કે ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટો ઘટાડો થઈ શકે છે. એશિયા પેસિફિકને લઈને જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.

Crude Oil Price Today આવનારા દિવસોમાં ભારત માટે રાહતના સમાચાર આવી શકે છે. સામાન્ય લોકોને મોંઘવારીમાંથી રાહત મળી શકે છે. હકીકતમાં, મૂડીઝ એનાલિટિક્સે કહ્યું છે કે ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટો ઘટાડો થઈ શકે છે. એશિયા પેસિફિકને લઈને જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.

મૂડેઝે પોતાના રિપોર્ટમાં કહ્યું કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલની કિંમત 120 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ હતી જે હવે ઘટીને 100 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. અને આ વલણ ચાલુ રહી શકે છે. મૂડીઝના જણાવ્યા અનુસાર 2024ના અંત સુધીમાં ક્રૂડ ઓઈલની કિંમત ઘટીને 70 બેરલ પ્રતિ બેરલ થઈ શકે છે.

2023ના અંત સુધીમાં ક્રૂડ ઓઈલની કિંમત ઘટીને $45 પ્રતિ બેરલ થઈ શકે

અગાઉ જુલાઈમાં સિટીગ્રુપે પણ ક્રૂડ ઓઈલના ભાવમાં મોટા ઘટાડાની આગાહી કરી હતી. સિટીગ્રુપે કહ્યું હતું કે 2022ના અંત સુધીમાં ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 65 ડોલર થઈ શકે છે. 2023ના અંત સુધીમાં કિંમત ઘટીને $45 પ્રતિ બેરલ થઈ શકે છે. અત્યારે ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ $95ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે.

કોરોના લોકડાઉનમાં 20 ડોલર પ્રતિ બેરલ થયું હતું ક્રૂડ

ક્રૂડ ઓઈલની કિંમતોના ઈતિહાસ પર નજર કરીએ તો જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર કટોકટી સર્જાઈ ત્યારે ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. 2008માં મંદી દરમિયાન ક્રૂડ ઓઈલ 149 ડોલર પ્રતિ બેરલથી ઘટીને 35 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું હતું. કોરાના મહામારી (કોવિડ-19 રોગચાળા) દરમિયાન વિશ્વવ્યાપી લોકડાઉનને કારણે ક્રૂડ ઓઈલની કિંમત ઘટીને 20 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ હતી. મંગળવારે આર્થિક સંકટ અને મંદીના કારણે અમેરિકામાં ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 90 ડોલરની નજીક પહોંચી ગઈ છે.

ભારત 80 ટકા ક્રૂડની કરે છે આયાત

જો ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો થશે તો ભારત માટે સૌથી સારા સમાચાર હશે. ભારત તેના 80 ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે. તેણે તેના વિદેશી મુદ્રા ભંડારનો મોટો હિસ્સો ક્રૂડ ઓઈલની આયાત પર ખર્ચ કરવો પડે છે. ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાથી જ્યાં સામાન્ય લોકોને સસ્તું પેટ્રોલ અને ડીઝલ મળશે. વિદેશી મુદ્રા ભંડાર બચશે, સરકારની રાજકોષીય ખાધ ઘટશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

CM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
Embed widget