શોધખોળ કરો

શું તેઓ ભારતમાં ટેસ્લા કારનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરશે? આ સવાલના જવાબમાં એલન મસ્કે આપ્યું મોટું નિવેદન

ટેસ્લાએ ભારતીય બજારમાં પ્રવેશવાની તેની યોજનાને અસ્થાયી રૂપે અટકાવી દીધી છે. અન્ય એક યુઝરે પૂછ્યું કે શું ટેસ્લા આગામી દિવસોમાં ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાનું વિચારી રહી છે.

ન્યૂયોર્કઃ ટેસ્લા ભારતમાં ત્યાં સુધી કાર નહી બનાવે જ્યાં સુધી તેને બજારમાં કાર વેચવાની મંજૂરી આપવામાં નહીં આવે. એલન મસ્કે ભારતમાં ટેસ્લા કારના ઉત્પાદન અંગે ટ્વિટર પર એક યુઝર્સે પૂછેલા સવાલના જવાબમાં આ વાત કરી હતી.

તેમણે કહ્યું કે ટેસ્લાનો પ્લાન્ટ ત્યારે જ શરૂ કરવામાં આવશે જ્યાં સુધી પહેલા તેને કાર વેચવા અને સર્વિસ કરવાની મંજૂરી આપવામા આવશે. વાસ્તવમાં ટ્વિટર યુઝરે એલન મસ્કને સવાલ કર્યો હતો કે ભારતમાં સ્ટારલિંક પ્રોજેક્ટ ક્યારે શરૂ થશે. જેના જવાબમાં એલન મસ્કે કહ્યું કે તેઓ હજુ પણ સરકારની પરવાનગીની રાહ જોઈ રહ્યા છે.

ટેસ્લાએ ભારતીય બજારમાં પ્રવેશવાની તેની યોજનાને અસ્થાયી રૂપે અટકાવી દીધી છે. અન્ય એક યુઝરે પૂછ્યું કે શું ટેસ્લા આગામી દિવસોમાં ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાનું વિચારી રહી છે. જેના જવાબમાં એલન મસ્કે કહ્યું કે ટેસ્લા એવી કોઈ જગ્યાએ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે નહીં જ્યાં તેને પહેલાં કાર વેચવાની અને સર્વિસ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

આ ટ્વીટ પછી કેટલાક યુઝર્સે વધુ સવાલો પૂછ્યા હતા. જેના જવાબમાં મસ્કે જણાવ્યું કે તેમની ભવિષ્યની યોજના શું છે. અન્ય એક વ્યક્તિએ એલન મસ્કને પૂછ્યું કે ભારતમાં તેમના પ્રોજેક્ટ સ્ટારલિંકના ઉપયોગ અંગે શું અપડેટ છે. જેના જવાબમાં મસ્કે કહ્યું કે તેઓ હજુ પણ સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે.

ટેસ્લા કારની રાહ જોઈ રહેલા લોકો નિરાશ થયા

હાલમાં જ મસ્કે ટ્વિટ કરીને લખ્યું હતું કે સ્ટારલિંકને નાઈજીરિયા અને મોઝામ્બિકની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય ફિલિપાઈન્સની સરકારે પણ સ્ટારલિંકને મંજૂરી આપી છે. જોકે, ઘણા મહિનાઓથી એલન મસ્ક ભારતમાં પોતાનો બિઝનેસ ક્યારે શરૂ કરશે તેની ચર્ચા ચાલી રહી છે. હવે આ જવાબો પછી ભારતમાં ટેસ્લાની રાહ જોતા લોકો નિરાશ થયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget