શોધખોળ કરો

Employees Layoff: દેશની આ દિગ્ગજ આઈટી કંપનીના કર્મચારીઓને આંચકો! એક સાથે 350 કર્મચારીઓની છટણી, જાણો કારણ

આ જાહેરાત બાદ સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે કંપનીએ આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય કેમ લીધો

HCL Technologies Employees Slayoff: જો તમે IT સેક્ટરમાં કામ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. દેશની સૌથી મોટી કંપની HCL Technologies ખૂબ મોટા પાયે કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ લગભગ 350 લોકોને નોકરીમાંથી કાઢી મૂકવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં, 30 સપ્ટેમ્બર 2022 ના રોજ આ કર્મચારીઓ માટે કંપનીમાં છેલ્લો દિવસ હશે. એચસીએલ ટેકની આ મોટી જાહેરાત બાદ સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે કંપનીએ આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય કેમ લીધો (HCL Technologies  Employees Layoff). ચાલો તમને કંપનીના આ નિર્ણય પાછળનું કારણ જણાવીએ-

કંપનીએ શા માટે છૂટા કરવાનો નિર્ણય લીધો?

દેશની સૌથી મોટી IT કંપની HCL Tech એ મંદીને જોતા આ નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની માઇક્રોસોફ્ટ માટે એક પ્રોજેક્ટ પર કામ કરતા કર્મચારીઓને છટણી કરવા જઇ રહી છે. આ પ્રોજેક્ટને લઈને HCL ને Microsoft સાથે કેટલાક મતભેદ હતા. આ પછી પ્રોજેક્ટ હાથમાંથી નીકળી જતાં કંપનીએ કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે. 30 સપ્ટેમ્બર 2022 એ કંપનીના તમામ કર્મચારીઓનો છેલ્લો દિવસ હશે.

આઈટી સેક્ટરમાં મંદી જોવા મળી શકે છે

સમગ્ર વિશ્વમાં વધતી મોંઘવારી અને મંદીની સીધી અસર IT સેક્ટર પર જોવા મળી શકે છે. નિષ્ણાતોનો દાવો છે કે આગામી સમયમાં IT સેક્ટરના ઘણા કર્મચારીઓની છટણી થઈ શકે છે. બીજી તરફ HCL ટેક્નોલોજીસ વિશે વાત કરીએ તો, કંપનીએ હજી સુધી આ સમાચાર પર સત્તાવાર રીતે કોઈ ટિપ્પણી કરી નથી અને તેની માહિતી કર્મચારીઓને ટાઉન હોલ મીટિંગ પછી જ આપવામાં આવી હતી. HCLના આ નિર્ણય બાદ TCS, Infosys અને Wiproના કર્મચારીઓમાં પણ ચિંતા વધી ગઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
કેલ્શિયમની ગોળીઓ ભૂલી જશો! હાડકાં થશે લોખંડ જેવા મજબૂત, બસ રોજ ખાઓ આ લીલું શાક!
કેલ્શિયમની ગોળીઓ ભૂલી જશો! હાડકાં થશે લોખંડ જેવા મજબૂત, બસ રોજ ખાઓ આ લીલું શાક!
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Embed widget