શોધખોળ કરો

Employees Layoff: દેશની આ દિગ્ગજ આઈટી કંપનીના કર્મચારીઓને આંચકો! એક સાથે 350 કર્મચારીઓની છટણી, જાણો કારણ

આ જાહેરાત બાદ સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે કંપનીએ આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય કેમ લીધો

HCL Technologies Employees Slayoff: જો તમે IT સેક્ટરમાં કામ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. દેશની સૌથી મોટી કંપની HCL Technologies ખૂબ મોટા પાયે કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ લગભગ 350 લોકોને નોકરીમાંથી કાઢી મૂકવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં, 30 સપ્ટેમ્બર 2022 ના રોજ આ કર્મચારીઓ માટે કંપનીમાં છેલ્લો દિવસ હશે. એચસીએલ ટેકની આ મોટી જાહેરાત બાદ સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે કંપનીએ આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય કેમ લીધો (HCL Technologies  Employees Layoff). ચાલો તમને કંપનીના આ નિર્ણય પાછળનું કારણ જણાવીએ-

કંપનીએ શા માટે છૂટા કરવાનો નિર્ણય લીધો?

દેશની સૌથી મોટી IT કંપની HCL Tech એ મંદીને જોતા આ નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની માઇક્રોસોફ્ટ માટે એક પ્રોજેક્ટ પર કામ કરતા કર્મચારીઓને છટણી કરવા જઇ રહી છે. આ પ્રોજેક્ટને લઈને HCL ને Microsoft સાથે કેટલાક મતભેદ હતા. આ પછી પ્રોજેક્ટ હાથમાંથી નીકળી જતાં કંપનીએ કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે. 30 સપ્ટેમ્બર 2022 એ કંપનીના તમામ કર્મચારીઓનો છેલ્લો દિવસ હશે.

આઈટી સેક્ટરમાં મંદી જોવા મળી શકે છે

સમગ્ર વિશ્વમાં વધતી મોંઘવારી અને મંદીની સીધી અસર IT સેક્ટર પર જોવા મળી શકે છે. નિષ્ણાતોનો દાવો છે કે આગામી સમયમાં IT સેક્ટરના ઘણા કર્મચારીઓની છટણી થઈ શકે છે. બીજી તરફ HCL ટેક્નોલોજીસ વિશે વાત કરીએ તો, કંપનીએ હજી સુધી આ સમાચાર પર સત્તાવાર રીતે કોઈ ટિપ્પણી કરી નથી અને તેની માહિતી કર્મચારીઓને ટાઉન હોલ મીટિંગ પછી જ આપવામાં આવી હતી. HCLના આ નિર્ણય બાદ TCS, Infosys અને Wiproના કર્મચારીઓમાં પણ ચિંતા વધી ગઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget