શોધખોળ કરો

EPFOએ કર્યાં ત્રણ મોટા ફેરફાર, દરેક કર્મચારીઓ માટે જરૂરી છે આ ખબર, અકાઉન્ટ પર સીધી થશે અસર

EDLI યોજના EPFનો ભાગ છે.જેના હેઠળ જો કોઇ કર્મચારીની નોકરી દરમિયાન અસમય મોત થઇ જાય તો તેમને વીમાની રકમ મળે છે.

જો તમે કોઈ કંપનીમાં કામ કરો છો અને EPF (એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ) ના સભ્ય છો, તો EDLI (એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ) યોજના તમારા પરિવાર માટે એક મહત્વપૂર્ણ સામાજિક સુરક્ષા કવચ સાબિત થઈ શકે છે. EPFOએ તાજેતરમાં આ યોજનામાં 3 મોટા ફેરફારો કર્યા છે, જે કર્મચારીઓના પરિવારોને વધુ લાભ આપશે. ચાલો જાણીએ કે કયા ફેરફારો થયા છે અને તમને તેનો કેટલો ફાયદો થશે.

શું છે EDLI સ્કિમ ?

EDLI યોજના એ EPFનો એક ભાગ છે, જે હેઠળ જો કોઈ કર્મચારી નોકરી પર હોય ત્યારે અકાળે મૃત્યુ પામે છે, તો તેના પરિવારને વીમાની રકમ મળે છે.

હવે શું ફેરફારો થયા છે?

  1. પ્રથમ નોકરીના પ્રથમ વર્ષમાં પણ વીમા કવચ ઉપલબ્ધ થશે

અગાઉ, જો કોઈ કર્મચારી તેની નોકરીના પ્રથમ વર્ષમાં મૃત્યુ પામે છે, તો તેના પરિવારને વીમાનો કોઈ લાભ મળતો ન હતો. પરંતુ નવા નિયમ મુજબ હવે આવા મામલામાં પરિવારને ઓછામાં ઓછી 50,000 રૂપિયાની વીમા રકમ આપવામાં આવશે. દર વર્ષે લગભગ 5,000 પરિવારો તેનો લાભ લેશે.

 નોકરી ગુમાવ્યા પછી પણ તમને લાભ મળશે

 અગાઉ, જો કોઈ કર્મચારી નોકરી ગુમાવે અને થોડા મહિના પછી મૃત્યુ પામે, તો પરિવારને EDLI નો લાભ મળતો ન હતો. હવે નવા નિયમ હેઠળ, જો છેલ્લા EPF યોગદાનના 6 મહિનાની અંદર કર્મચારીનું મૃત્યુ થાય છે, તો પરિવારને વીમાની રકમ મળશે. પરંતુ કંપનીના રોલમાંથી કર્મચારીનું નામ સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યું નથી.

 

  1. જોબ ચેન્જ વખતે પણ વીમા કવર મળશે

અગાઉ, જો કોઈ કર્મચારી નોકરી બદલતી વખતે થોડા દિવસો, અઠવાડિયા કે મહિનાઓ સુધી બેરોજગાર રહેતો હોય, તો તેને તેની "નિરંતર  સેવા" ગણવામાં આવતી ન હતી. જેના કારણે પરિવારને વીમાની રકમ મળી ન હતી. પરંતુ હવે, જો બે નોકરીઓ વચ્ચે બે મહિના સુધીનો વિરામ હશે તો પણ સેવા ચાલુ ગણવામાં આવશે અને વીમાની રકમ ચૂકવવામાં આવશે. આનાથી દર વર્ષે લગભગ 1,000 પરિવારોને ફાયદો થશે.

 તમને કેટલું વીમા કવચ મળશે?

હવે પરિવારને લઘુત્તમ રૂ. 2.5 લાખ અને મહત્તમ રૂ. 7 લાખની વીમા રકમ મળશે. હાલમાં EPF પર 8.25 ટકા વ્યાજ મળે છે. વાસ્તવમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) એ નાણાકીય વર્ષ 2024-25 માટે EPF પર 8.25 ટકા વ્યાજ દરને મંજૂરી આપી છે. EPFO કહે છે કે આ ફેરફારોથી દર વર્ષે 14,000 થી વધુ પરિવારોને ફાયદો થશે અને કર્મચારીઓ અને તેમના પરિવારોની નાણાકીય સુરક્ષા મજબૂત થશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
Embed widget