શોધખોળ કરો

EPFOએ EPF પર વ્યાજદરમાં કર્યો વધારો, 2018-19માં 8.65 ટકા વ્યાજ મળશે

કેન્દ્રના આ નિર્ણયથી ઔપચારિક ક્ષેત્રમાં કામ કરનારા છ કરોડથી વધુ કર્મચારીઓને ફાયદો થશે. ગયા નાણાકીય વર્ષમાં ઇપીએફઓએ પોતાના શેરધારકોને 8.55 ટકાના દરથી વ્યાજ આપ્યું હતું.

નવી દિલ્હીઃ EPFO પર નાણાકીય વર્ષ 2018-19માં 8.65 ટકા વ્યાજ મળશે. નાણા મંત્રાલયે વ્યાજ દર વધારવાના ઇપીએફઓના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રના આ નિર્ણયથી ઔપચારિક ક્ષેત્રમાં કામ કરનારા છ કરોડથી વધુ કર્મચારીઓને ફાયદો થશે. ગયા નાણાકીય વર્ષમાં ઇપીએફઓએ પોતાના શેરધારકોને 8.55 ટકાના દરથી વ્યાજ આપ્યું હતું. એક સૂત્રએ કહ્યું કે, નાણા મંત્રાલય હેઠળ કામ કરનારા આર્થિક સેવા વિભાગે ઇપીએફઓને નાણાકીય વર્ષ 2018-19 માટે ઇપીએફ પર વ્યાજ દર 8.65 ટકા કરવાના નિર્ણયને મંજૂરી આપી હતી. આ અગાઉ ફેબ્રુઆરીમાં કેન્દ્રિય રોજગાર મંત્રી સંતોષ ગંગવારના નેતૃત્વમાં ઇપીએફઓની ટોચની સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીએ નાણાકીય વર્ષ 2018-19 માટે ઇપીએફ પર વ્યાજ દરને વધારીને 8.65 ટકા કરવાનો નિર્ણય કર્યો હતો જે ત્રણ વર્ષની અંદર વ્યાજ દરમાં પ્રથમ વધારો કર્યો હતો. નાણાકીય વર્ષ 2017-18માં ઇપીએફ પર વ્યાજ દર 8.55 ટકા હતો જે વધારીને 8.65 ટકા કર્યો હતો.  ઇપીએફઓએ અગાઉ 2016-17માં વ્યાજ દર વધારીને 8.65 ટકા કર્યો હતો જે  નાણાકીય વર્ષ 2015-16માં 8.8 ટકા હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Share Market Updates 19 March 2026: શેરબજારમાં મોટો કડાકો, 1953 અંક તૂટ્યો સેંસેક્સ
Share Market Updates 19 March 2026: શેરબજારમાં મોટો કડાકો, 1953 અંક તૂટ્યો સેંસેક્સ
એક જ ઝટકામાં ચાંદીના ભાવમાં ₹6,000 નો કડાકો! જાણો 10 ગ્રામ સોનાનો નવો ભાવ શું છે?
એક જ ઝટકામાં ચાંદીના ભાવમાં ₹6,000 નો કડાકો! જાણો 10 ગ્રામ સોનાનો નવો ભાવ શું છે?
1 એપ્રિલથી પાન કાર્ડનો નિયમ બદલાશે! 31 માર્ચ પહેલાં કરી લો આ કામ, નહીંતર વધશે મુશ્કેલી
1 એપ્રિલથી પાન કાર્ડનો નિયમ બદલાશે! 31 માર્ચ પહેલાં કરી લો આ કામ, નહીંતર વધશે મુશ્કેલી
8th Pay Commission: કર્મચારીઓ-પેન્શનરો માટે મોટી રાહત, પગાર-ભથ્થાં અંગે સૂચનો આપવાની ફરી તક,જાણો નવી તારીખ
8th Pay Commission: કર્મચારીઓ-પેન્શનરો માટે મોટી રાહત, પગાર-ભથ્થાં અંગે સૂચનો આપવાની ફરી તક,જાણો નવી તારીખ

વિડિઓઝ

Chaudhary Samaj Meeting : દીકરી પરત લાવવાની માંગ સાથે ચૌધરી સમાજની વાવ-થરાદમાં બેઠક
Jamnagar Unseasonal Rain : જામનગરના લાલપુરમાં કરા સાથે પડ્યો બરબાદીનો વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : સર્વિસ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો છેતરાતા નહીં
Hun To Bolish : હું તો બોલીશ : કેમ દોડ્યા ધારાસભ્યો?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: રાજ્યભરના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે ઉડી ધૂળની ડમરી, હોર્ડિંગ પતરા ઉડ્યાં
Gujarat Weather Update: રાજ્યભરના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે ઉડી ધૂળની ડમરી, હોર્ડિંગ પતરા ઉડ્યાં
ગુજરાત કેબિનેટ બેઠક: ધોલેરા-મેટ્રો પ્રોજેક્ટનો રિવ્યૂ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને UCC બિલ પર લેવાયા મોટા નિર્ણયો
ગુજરાત કેબિનેટ બેઠક: ધોલેરા-મેટ્રો પ્રોજેક્ટનો રિવ્યૂ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને UCC બિલ પર લેવાયા મોટા નિર્ણયો
આવતીકાલનું હવામાન: કાળઝાળ ગરમી વચ્ચે 21 રાજ્યોમાં તોફાન અને વરસાદની આગાહી, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: કાળઝાળ ગરમી વચ્ચે 21 રાજ્યોમાં તોફાન અને વરસાદની આગાહી, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
ઈરાન યુદ્ધની ભારતમાં મોટી અસર: રોજિંદી દવાઓ થઈ શકે છે મોંઘી, ફાર્મા એસોસિએશને સરકારને લખ્યો ઈમરજન્સી પત્ર!
ઈરાન યુદ્ધની ભારતમાં મોટી અસર: રોજિંદી દવાઓ થઈ શકે છે મોંઘી, ફાર્મા એસોસિએશને સરકારને લખ્યો ઈમરજન્સી પત્ર!
ગુજરાતમાં વિધાનસભામાં UCC બિલ રજૂ: લગ્ન પછી 1 વર્ષ સુધી નહીં મળે છૂટાછેડા, જાણો કોને મળી મોટી મુક્તિ
ગુજરાતમાં વિધાનસભામાં UCC બિલ રજૂ: લગ્ન પછી 1 વર્ષ સુધી નહીં મળે છૂટાછેડા, જાણો કોને મળી મોટી મુક્તિ
અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં ભીષણ આગ: 30થી વધુ દુકાનો બળીને ખાખ, ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં ભીષણ આગ: 30થી વધુ દુકાનો બળીને ખાખ, ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
Gujarat Weather: આજથી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ
Gujarat Weather: આજથી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયને લીલીઝંડી, BHAVYA યોજના-FCRA બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયને લીલીઝંડી, BHAVYA યોજના-FCRA બિલને મંજૂરી
Embed widget