શોધખોળ કરો

Gold Rate Today: સોનાના ભાવમાં આજે ફરી ઘટાડો પણ ચાંદીમાં ચમક વધી, જાણો આજના લેટેસ્ટ ભાવ

MCX એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના વાયદામાં નબળાઈ સાથે કારોબાર થઈ રહ્યો છે.

Gold Silver Rate Updates: તહેવારોની સિઝનમાં આ દિવસોમાં સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પીળી ધાતુ હજુ પણ ઘટાડાનું વલણ જ ધરાવે છે. બીજી તરફ જો આપણે ચાંદીની વાત કરીએ તો તેમાં સારો ઉછાળો જોવા મળે છે. વર્તમાન તહેવારોની સિઝનને જોતા સોના અને ચાંદી બંનેમાં સારી ખરીદીની અપેક્ષા રાખવામાં આવી રહી છે. જેના કારણે સોનાના ભાવમાં વધુ તેજી જોવા મળી શકે તેવું પણ નિષ્ણાતો માની રહ્યા છે.

આજે સોનાનો ભાવ

MCX એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના વાયદામાં નબળાઈ સાથે કારોબાર થઈ રહ્યો છે. સોનું આજે 3 ડિસેમ્બર, 2021ના વાયદામાં રૂ. 49 અથવા 0.10 ટકાના સામાન્ય ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. આ કારણે MCX પર સોનાની કિંમત 47,761 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે.

ચાંદીની ચમક વધી, તેજી જોવા મળી

દરમિયાન, ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને તેના 3 ડિસેમ્બર, 2021ના વાયદો પણ ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો છે. એમસીએક્સ પર ચાંદીનો ડિસેમ્બર વાયદો રૂ. 21 અથવા 0.03 ટકાના વધારા સાથે 65,035 પર ટ્રેડ કરી રહ્યો છે.

ગઈકાલે સોના અને ચાંદીના ભાવ કેવા હતા

ગઈકાલની વાત કરીએ તો એમસીએક્સ પર સોનું અને ચાંદી બંને ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા અને તેમાં ઘટાડાનો ટ્રેન્ડ હતો. સોનું 48,147 રૂપિયા પ્રતિ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. આ સિવાય ચાંદી પર નજર કરીએ તો તે રૂ. 182 અથવા 0.28 ટકાના ઘટાડા સાથે રૂ. 66,235 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી હતી.

નિષ્ણાતો શું કહે છે

બુલિયન નિષ્ણાતોનું કહેવું છે કે ભારત અને વિશ્વમાં આવનારી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને સોનામાં સારી ખરીદીની અપેક્ષા છે. સોનાના ભાવમાં વધારો થવાની સંભાવના છે અને તે જ રીતે ચાંદીના ભાવમાં પણ વધારો થઈ શકે છે. ભારતમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે અને તેના પહેલા આવતા ધનતેરસનો તહેવાર સોના અને ચાંદીની ખરીદી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. 2 નવેમ્બરે આવતા ધનતેરસના તહેવારને લઈને લોકોમાં ઉત્સાહ છે અને તેનો ફાયદો બુલિયન માર્કેટને મળી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Arvind Kejriwal | દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલે જેલમાંથી બહાર આવતાં જ શું કર્યો હુંકાર? ABP AsmitaGanesh Visarjan | ગાંધીનગરના વાસણા સોગઠી ગામે ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબી જતા મોત, છવાયો માતમArvind Kejriwal Bail | અરવિંદ કેજરીવાલની જામની અરજીને લઈને સૌથી મોટા સમાચાર | Watch Video | 13-9-2024Ambaji Grand Fair| મહામેળાના બીજા દિવસે આજે કેવો છે માહોલ?, Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ,ટીખળખોરે ફેંક્યો પથ્થર
Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ,ટીખળખોરે ફેંક્યો પથ્થર
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Embed widget