શોધખોળ કરો

ગામડામાં 10 રૂપિયામાં LED બલ્બ આપશે સરકાર, લોન્ચ કરશે ‘ગ્રામ ઉજાલા’ યોજના

આ યોજના છ મહિનાની અંદર લોન્ચ કરવામાં આવશે. આ યોજના માટે ન તો કેન્દ્ર સરકાર પૈસા આપી રહી છે કે ન તો કંપની પાસે ફંડિગ છે.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ઉજાલા યોજના અંતર્ગત ખૂબ સસ્તા દરે એલઈજડી બલ્બ વેચ્યા હતા. જેના કારણે એક સમયે 300 રૂપિયામાં મળતા એલઈડી બલ્બ આઝે 70 રૂપિયામાં મળી રહ્યા છે. આ યોજનાને હવે કેન્દ્ર સરકાર આગળ વધારવાની તૈયારીમાં છે. સરકાર ગ્રામ ઉજાલા નામથી એલઈડી બલ્બની યોજના તૈયાર કરી રહી છે. આ યોજના અંતર્ગત માત્ર 10 રૂપિયામાં ગામડાઓમાં એલઈડી બલ્બ વેચવામાં આવશે. આ યોજનાને ઉજાલા યોજનાને કાર્યરત કરનારી એનર્જી એફિશિયંસી સર્વિસેઝ લિમિટેડ ગામડા સુધી પહોંચાડશે. EESLના ડાયરેક્ટર (પ્રોજેક્ટ્સ) વેંકટેશ દ્વિવેદીએ એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું, કંપની દેશભરના ગામડામાં એલઈડી બલ્બ આપવાની યોજના લોન્ચ કરવાની તૈયારીમાં છે. શરૂઆતમાં કંપની 5 કરોડ ગ્રામીણ પરિવારોને ત્રણ બલ્બ પ્રતિ પરિવારના હિસાબે આપવાનું વિચારી રહી છે. શરૂઆતમાં કુલ મળીને 15 કરોડ એલઈડી બલ્બ આપવાની યોજના છે. શરૂઆતમાં બલ્બની કિંમત 15 થી 20 રૂપિયા હોઈ શકે છે. જો આગળ જતાં એલઈડી બલ્બની માંગ ગામડામાં વધશે તો કિંમત 10 રૂપિયા પ્રતિ બલ્બ થઈ શકે છે. આ યોજના છ મહિનાની અંદર લોન્ચ કરવામાં આવશે. આ યોજના માટે ન તો કેન્દ્ર સરકાર પૈસા આપી રહી છે કે ન તો કંપની પાસે ફંડિગ છે. જે અંગે દ્વિવેદીએ કહ્યું, ઉજાલા યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 36 કરોડથી વધારે એલઈડી બલ્બ વેચે છે. આ બલ્બથી જે વીજળી બચી છે તેના બદલામાં કાર્બન ક્રેડિટ મળી છે. આ કાર્બન ક્રેડિટને બજારમાં વેચવાથી કંપનીને પૈસા મળશે. જેનો ઉપયોગ કરીને ગામડામાં સસ્તા બલ્બ ઉપલબ્ધ કરાવાશે. જાણો રોજ કેટલા ભક્તો કરી શકશે માતા વૈષ્ણોદેવીના દર્શન, શું રાખવું પડશે ધ્યાન ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 73 હજારને પાર, આજે 1118 કેસ નોંધાયા,  સુરતની સ્થિતિ ચિંતાજનક પ્રણવ મુખર્જીની હાલત અતિ ગંભીર, સર્જરી બાદ રાખવામાં આવ્યા છે વેંટીલેટર પર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

WFH Survey: ઓફિસ જવું ગમે છે કે વર્ક ફ્રોમ હોમ? સર્વેમાં ભારતીયોએ કરી આ મોડલની માંગ
WFH Survey: ઓફિસ જવું ગમે છે કે વર્ક ફ્રોમ હોમ? સર્વેમાં ભારતીયોએ કરી આ મોડલની માંગ
Post Office: રોકાણ કરતા પહેલા જાણી લો, પોસ્ટ FD અને RD માં કઈ સ્કીમ વધુ ફાયદાકારક?
Post Office: રોકાણ કરતા પહેલા જાણી લો, પોસ્ટ FD અને RD માં કઈ સ્કીમ વધુ ફાયદાકારક?
SIP: દરરોજ માત્ર 100 રુપિયાનું રોકાણ કરીને બનાવો 1 કરોડનું ફંડ, આ રહ્યો કરોડપતિ બનવાનો સિક્રેટ પ્લાન!
SIP: દરરોજ માત્ર 100 રુપિયાનું રોકાણ કરીને બનાવો 1 કરોડનું ફંડ, આ રહ્યો કરોડપતિ બનવાનો સિક્રેટ પ્લાન!
Share Market: સેન્સેક્સ 828 અને નિફ્ટી 244 પોઈન્ટની બમ્પર તેજી સાથે બંધ, આ શેરોમાં મોટો ઉછાળો
Share Market: સેન્સેક્સ 828 અને નિફ્ટી 244 પોઈન્ટની બમ્પર તેજી સાથે બંધ, આ શેરોમાં મોટો ઉછાળો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Embed widget