શોધખોળ કરો

રોકાણ પર દર વર્ષે 9.95 ટકાનું વ્યાજ જોઈએ છે તો આ સ્કીમમાં થશે ફાયદો

ફિક્સ્ડ ડિપોઝિટ સહિત અન્ય સંસાધનો પર વ્યાજ દર હાલમાં નીચલી સપાટી પર છે, જ્યાં 5થી 7 ટકાના દરે વ્યાજ મળે છે.

રોકાણ પર વાર્ષિક 9.95 ટકાના દરે વ્યાજ જોઈએ છે તો આ સમાચાર તમારા માટે છે. એડલવાઈસ ફાઇનાન્શિયલ સર્વિસીસે નોન કનવર્ટિબલ ડિબેન્ચર (એનસીડી) લોન્ચ કર્યા છે. તેના માધ્યમથી કંપનીએ 200 કરોડ રૂપિયા મેળવવાનો ટાર્ગેટ રાખ્યો છે અને તેના પર 9.95 ટકાના દરે વ્યાજ મેળવી શકાય છે. વહેલા તે પહેલાના ધોરણે મળશે એલોટમેન્ટ નોંધનીય છે કે, એડલવાઇસ ફાઇનાન્શિયલ સર્વિસીસી એનસીડીને કેયરે A પ્લસ રેટિંગ આપ્યું છે. તે અંતર્ગત વહેલા તે પહેલાના ધોરણે એલોટમેન્ટ પણ મળશે. જ્યારે આ મામલે કંપની દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, તેની ફેસ વેલ્યૂ એક હજાર રૂપિયા છે અને તેના દ્વારા શરૂઆતનો ટાર્ગેટ 100 કરોડ રૂપિયા સેટ કરવામાં આવ્યો છે પરંતુ સારો રિપ્સોન્સ મળશે તો કંપની ટાર્ગેટ 200 કરોડ રૂપિયા સુધી વધારી શકે છે. રોકાણ પર મળશે આટલું વ્યાજ કંપનીએ જાણકારી આપી છે કે 10 વર્ષના રોકાણ પર 9.95 ટકાના દરે વ્યાજ મળશે. જ્યારે 3 વર્ષના રોકાણ પર 9.35 ટકાના દરે વ્યાજ મળશે. જો રોકાણ 5 વર્ષ માટે કરવામાં આવશે તો વ્યાજ દર 9.8 ટકા રહેશે. તેના દ્વારા મળનારી રકમનો 75 ટકા કંપની દ્વારા વ્યાજ અને મૂડી ચૂકવવા માટે કરવામાં આવશે. વધારાનું ઇન્સેન્ટિવ પણ મળશે કંપની દ્વારા એ પણ જાણકારી આપવામાં આવી છે કે, તમામ કેટેગરીના ઇન્વેસ્ટર્સને વાર્ષિક 0.2 ટકાનું વધારાનું ઇન્સેન્ટિવ પણ મળશે. જણાવીએ કે આ કંપની એડલવાઇસ હાઉસિંગ ફાઇનાન્સની કંપની છે જે રિટેલ અને અન્ય ફાયનાન્સનો કારોબાર કરે છે. જ્યારે એનસીડીને કંપની દ્વારા બીએસઈ પર લિસ્ટે પણ કરવાવામાં આવશે જેથી રોકાણકારોને લિક્વિડિટી મળી રહે. નોંધનીય છે કે, ફિક્સ્ડ ડિપોઝિટ સહિત અન્ય સંસાધનો પર વ્યાજ દર હાલમાં નીચલી સપાટી પર છે, જ્યાં 5થી 7 ટકાના દરે વ્યાજ મળે છે. એવામાં આ પ્રકારના રોકાણ પર 9.95 ટકા વ્યાજ એવા રોકાણકારો માટે રાહતરૂપ હોઈ શકે છે જે એફડી અથવા બચત ખાતામાં પોતાની મૂડી રાખે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'ફરજિયાત નથી, ડિલીટ કરી શકો છો એપ', Sanchar Saathi પર વિવાદ વચ્ચે કેન્દ્રિયમંત્રીનું મોટું નિવેદન
'ફરજિયાત નથી, ડિલીટ કરી શકો છો એપ', Sanchar Saathi પર વિવાદ વચ્ચે કેન્દ્રિયમંત્રીનું મોટું નિવેદન
Cyclone Ditwah: દિત્વાહ વાવાઝોડાનો કહેર, અતિભારે વરસાદ, 10 ફ્લાઇસ રદ્દ,રસ્તા જળમગ્ન
Cyclone Ditwah: દિત્વાહ વાવાઝોડાનો કહેર, અતિભારે વરસાદ, 10 ફ્લાઇસ રદ્દ,રસ્તા જળમગ્ન
'સંચાર સાથી' એપ કેવી રીતે રોકશે ફ્રોડ? શું જૂના ફોનમાં પણ આવશે, મેળવો તમામ સવાલના જવાબ
'સંચાર સાથી' એપ કેવી રીતે રોકશે ફ્રોડ? શું જૂના ફોનમાં પણ આવશે, મેળવો તમામ સવાલના જવાબ
ભાજપના SC મોરચાના અધ્યક્ષનો આરોપ, માફી નહીં માંગે તો મેવાણી વિરુદ્ધ રાજ્યભરમાં કરીશું ધરણાં
ભાજપના SC મોરચાના અધ્યક્ષનો આરોપ, માફી નહીં માંગે તો મેવાણી વિરુદ્ધ રાજ્યભરમાં કરીશું ધરણાં
Advertisement

વિડિઓઝ

Surat News: માતા-પિતાના નામને કલંકિત કરતી ઘટના, સુરતમાં સગીરાને ધકેલી દેહવિક્રયના ધંધામાં
Gujarat Air Pollution: ગુજરાતના મહાનગરોની હવા બની ઝેરી !
Swami Pradiptananda Saraswati : લગ્ન સમયે 3 સંતાનનો સંકલ્પ લેવો જોઇએ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે સોનું-ચાંદી ?
Harsh Sanghavi : સરદાર સાહેબની ગાથાને કોંગ્રેસ દબાવી રહી હતી, નાયબ મુખ્યમંત્રીના કોંગ્રેસ પર પ્રહાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ફરજિયાત નથી, ડિલીટ કરી શકો છો એપ', Sanchar Saathi પર વિવાદ વચ્ચે કેન્દ્રિયમંત્રીનું મોટું નિવેદન
'ફરજિયાત નથી, ડિલીટ કરી શકો છો એપ', Sanchar Saathi પર વિવાદ વચ્ચે કેન્દ્રિયમંત્રીનું મોટું નિવેદન
Cyclone Ditwah: દિત્વાહ વાવાઝોડાનો કહેર, અતિભારે વરસાદ, 10 ફ્લાઇસ રદ્દ,રસ્તા જળમગ્ન
Cyclone Ditwah: દિત્વાહ વાવાઝોડાનો કહેર, અતિભારે વરસાદ, 10 ફ્લાઇસ રદ્દ,રસ્તા જળમગ્ન
'સંચાર સાથી' એપ કેવી રીતે રોકશે ફ્રોડ? શું જૂના ફોનમાં પણ આવશે, મેળવો તમામ સવાલના જવાબ
'સંચાર સાથી' એપ કેવી રીતે રોકશે ફ્રોડ? શું જૂના ફોનમાં પણ આવશે, મેળવો તમામ સવાલના જવાબ
ભાજપના SC મોરચાના અધ્યક્ષનો આરોપ, માફી નહીં માંગે તો મેવાણી વિરુદ્ધ રાજ્યભરમાં કરીશું ધરણાં
ભાજપના SC મોરચાના અધ્યક્ષનો આરોપ, માફી નહીં માંગે તો મેવાણી વિરુદ્ધ રાજ્યભરમાં કરીશું ધરણાં
હવે ફક્ત OTPથી બુક થઈ જશે તત્કાલ ટિકિટ, આ ટ્રેનમાં લાગુ થયો નવો નિયમ
હવે ફક્ત OTPથી બુક થઈ જશે તત્કાલ ટિકિટ, આ ટ્રેનમાં લાગુ થયો નવો નિયમ
Cyclone Ditwah: ભારે વરસાદ વચ્ચે તમિલનાડુમાં સ્કૂલ-કોલેજ બંધ, અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર
Cyclone Ditwah: ભારે વરસાદ વચ્ચે તમિલનાડુમાં સ્કૂલ-કોલેજ બંધ, અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
SBIમાં એકાઉન્ટ છે તો ATMમાંથી વારંવાર ના ઉપાડતા રૂપિયા, આટલો વધ્યો ચાર્જ
SBIમાં એકાઉન્ટ છે તો ATMમાંથી વારંવાર ના ઉપાડતા રૂપિયા, આટલો વધ્યો ચાર્જ
Embed widget