શોધખોળ કરો

IMEI Registration: હવે મોબાઈલ ફોન કંપનીઓ માટે આ કામ કરવું ફરજિયાત થઈ ગયું, જાણો ક્યારેથી નિયમ લાગુ થશે

સરકારે આ સંબંધમાં 26 સપ્ટેમ્બરે જારી કરેલા નોટિફિકેશનમાં કહ્યું છે કે આ પ્રિવેન્શન ઓફ ટેમ્પરિંગ વિથ મોબાઈલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર (એમેન્ડમેન્ટ) રૂલ્સ, 2022 હેઠળ જારી કરવામાં આવ્યું છે.

IMEI Registration: મોબાઇલ ફોન ઉત્પાદકો અને આયાતકારો માટે તેમના સ્માર્ટફોનના IMEI નંબર (ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી)ની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. ભારતમાં વેચાતા તમામ મોબાઈલ હેન્ડસેટનો IMEI નંબર તેના નકલી ઉપકરણ નિવારણ પોર્ટલ પર રજીસ્ટર કરાવવો પડશે. ટેલિકોમ વિભાગે 26 સપ્ટેમ્બરે ગેઝેટ નોટિફિકેશન દ્વારા આ જાણકારી આપી છે.

26 સપ્ટેમ્બરે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું

સરકારે આ સંબંધમાં 26 સપ્ટેમ્બરે જારી કરેલા નોટિફિકેશનમાં કહ્યું છે કે આ નોટિફિકેશન પ્રિવેન્શન ઓફ ટેમ્પરિંગ વિથ મોબાઈલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર (એમેન્ડમેન્ટ) રૂલ્સ, 2022 હેઠળ જારી કરવામાં આવ્યું છે. જે પોર્ટલ પર તેને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તે વર્ષ 2020 થી કાર્યરત છે. આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા 1 જાન્યુઆરી, 2023 પહેલા પૂર્ણ કરવાની રહેશે, ત્યારબાદ કાર્યવાહી કરી શકાશે.

શા માટે સરકારે આટલું મોટું પગલું ભર્યું

કેન્દ્ર સરકારે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર પ્રોજેક્ટ શરૂ કર્યો છે જેના હેઠળ ખોવાયેલા અથવા ચોરાયેલા ફોનને બ્લોક કરી શકાય છે. આવા હેન્ડસેટના દુરુપયોગને રોકવા માટે સરકારે પણ આ પગલું ભર્યું છે. સરકાર વિવિધ સુરક્ષા મુદ્દાઓમાં મોબાઈલ ફોનના દુરુપયોગથી વાકેફ છે અને તેથી જ આ મોટું પગલું ભરવામાં આવ્યું છે.

IMEI નંબર શું છે

ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર એ કોઇપણ મોબાઇલ ફોનનો યુનિક ઇક્વિપમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર છે. તેમાં કુલ 15 અંક છે. ઘણી વખત મોબાઈલ ખોવાઈ જાય પછી તેને શોધવામાં મુશ્કેલી પડે છે. તેનું કારણ એ છે કે ટેલિકોમ નેટવર્કમાં સમાન IMEI નંબરવાળા નકલી ઉપકરણો છે.

આના દ્વારા તમે મોબાઈલના મોડલ, તેના ઉત્પાદનનું સ્થળ અને મોબાઈલ ઉપકરણના સીરીયલ નંબર વિશે જાણી શકો છો. આંકડાઓ અનુસાર, ભારતમાં લગભગ 25 મિલિયન લોકોએ IMEI વિના મોબાઇલ નંબરનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું.

હવે ફોન ચોરી કરનારાઓનું આવી બનશે

માર્કેટમાં એક જ IMEI નંબર ધરાવતા અનેક મોબાઈલ ફોનના કિસ્સામાં, જો એક મોબાઈલ ચોરાઈ ગયો હોય તો તેને ટ્રેક કરી શકાતો નથી. નવા નિયમો અનુસાર દરેક ફોન યુનિટની ઓળખ અનન્ય હોવી જોઈએ. મતલબ કે હવે પહેલા કરતા ચોરાયેલા ફોનને ટ્રેસ કરવામાં સરળતા રહેશે અને ચોર પોલીસના હાથે ઝડપાઈ જશે. 1 જાન્યુઆરી 2023થી નવા ફેરફારનો કડક અમલ કરવા સૂચના આપવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget