શોધખોળ કરો

Inactive Bank Account: જો આ સ્થિતિ થશે તો બેન્ક તમારુ બેન્ક એકાઉન્ટ કરી દેશે બંધ, જાણો વિગતે

હવે લોકો ઓનલાઇન માધ્યમથી ઘરે બેસીને પણ બેન્ક ખાતુ ખોલાવી શકે છે. હવે લોકો ઓનલાઇન માધ્યમથી ઘરે બેસીને જ બેન્ક ખાતુ ખોલાવી તો લે છે પણ તે એકાઉન્ટને મેઇન્ટેન નથી કરતા.

નવી દિલ્હીઃ ભારતમાં ડિજીટીલ ઇન્ડિયાનો સમય ચાલી રહ્યો છે. મોટાભાગના લોકો આજકાલ પોતાનુ કામ ડિજીટલ માધ્યમથી જ કરી રહ્યાં છે. ડિજીટલ ઇન્ડિયાના સમયમાં બેન્કમાં ખાતુ ખોલાવવુ પણ એકદમ સરળ બની ગયુ છે. હવે લોકો ઓનલાઇન માધ્યમથી ઘરે બેસીને પણ બેન્ક ખાતુ ખોલાવી શકે છે. હવે લોકો ઓનલાઇન માધ્યમથી ઘરે બેસીને જ બેન્ક ખાતુ ખોલાવી તો લે છે પણ તે એકાઉન્ટને મેઇન્ટેન નથી કરતા.

બેન્કમાં ખોલાવેલા ખાતામાં કેટલાક ટ્રાન્ઝેક્શન નથી કરતા. આમ નના કરવાથી બેન્ક એકાઉન્ટ ઇનએક્ટિવ થઇ જાય છે. ખરેખરમાં પોતાના એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શન ના કરવાના કારણે જ બેન્ક તે લોકોના ખાતાને ઇનએક્ટિવ કરી દે છે. આજે અમે તમને બતાવી શું બેન્ક કઇ રીતે તમારા ખાતને ઇનએક્ટિવ કરી દે છે. 

કઇ રીતે ઇનએક્ટિવ થઇ જાય છે બેન્ક ખાતુ-
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના દિશા-નિર્દેશો અનુસાર જો તમારુ સેવિંગ કે કરન્ટ એકાઉન્ટમાં બે વર્ષ સુધી કોઇ લેવડદેવડ નથી થતી, તો બેન્ક દ્વારા તે એકાઉન્ટ કે ખાતાને ઇનઓપરેટિવ ખાતામાં નાંખી દેવામા આવે છે. ઇનઓપરેટિવ ખાતમાં ગયા બાદ તમારુ એકાઉન્ટ ઇનએક્ટિવ થઇ જાય છે. 

જો તમારુ ખાતુ દસ વર્ષ સુધી ઇનઓપરેટિવ ખાતામાં રહે છે, અને તેમાંથી કોઇ લેવડદેવડ નથી કરવામાં આવતી તો તમારા તે એકાઉન્ટમાં જમા પૈસા અને તેનુ વ્યાજ Education and Awareness Fundમાં ટ્રાન્સફર કરી દેવામા આવે છે. બેન્ક આ પ્રક્રિયા પહેલા ગ્રાહકને આની સૂચના પણ આપી દે છે. 

શું છે સલાહ- 
જો તમારી પાસે પણ બેન્ક એકાઉન્ટ છે તો તમે આ વાતનુ ધ્યાન રાખો કે તમે તેમા નિયમિત સમયે ટ્રાન્ઝેક્શન કરતા રહો, અને ખાતુ તમારા ઉપયોગમાં નથી આવી રહ્યું તો તેને બંધ કરાવી દો. આ ઉપરાંત જો તમારુ કોઇ ખાતુ બેન્ક દ્વારા ઇનએક્ટિવ કરી દેવામાં આવે છે તો તરતજ તમારી બેન્કની બ્રાન્ચમાં સંપર્ક કરો અને તે ખાતાને ફરીથી એક્ટિવ કરાવી લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Indian Railway: આ લોકોને ટ્રેનની ટિકિટ પર મળે છે ભારે ડિસ્કાઉન્ટ, તમે પણ આ રીતે ઉઠાવી શકો છો લાભ
Indian Railway: આ લોકોને ટ્રેનની ટિકિટ પર મળે છે ભારે ડિસ્કાઉન્ટ, તમે પણ આ રીતે ઉઠાવી શકો છો લાભ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Embed widget