શોધખોળ કરો

હવે આ પ્રાઇવેટ બેંકે FDના વ્યાજદરમાં વધારો કર્યો, જાણો લેટેસ્ટ રેટ

FD Rates Hike: ખાનગી ક્ષેત્રની અન્ય એક બેંકે FDના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. બેંકના નવા વ્યાજ દરો 21 મે 2022થી લાગુ કરવામાં આવ્યા છે.

Karnataka Bank FD Rates Hike: દેશમાં હજુ પણ એક મોટો મધ્યમ વર્ગ છે, જે બજારના જોખમોથી દૂર રોકાણના વિકલ્પો શોધે છે. આવી સ્થિતિમાં, બેંક FD તેમના માટે ખૂબ જ સરળ અને સલામત રોકાણ વિકલ્પ છે. તાજેતરમાં જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં વધારો કર્યો છે. ત્યારથી ખાનગી અને સરકારી ક્ષેત્રની દરેક મોટી બેંક FDના વ્યાજ દરમાં વધારો કરી રહી છે.

જો તમે ખાનગી ક્ષેત્રની બેંક કર્ણાટક બેંક (Karnataka Bank)ના ગ્રાહક છો, તો આ સમાચાર તમારા કામના છે. તેના ગ્રાહકોને સારા સમાચાર આપતા, કર્ણાટક બેંકે સ્થાનિક અને બિન-નિવાસી વિદેશી રુપિયા ખાતા પરની FD પરના વ્યાજ દરોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં દેશ-વિદેશના ખાતાધારકોને આ વધારાનો લાભ મળશે.

બેંકે નોટિસ જાહેર કરીને કહ્યું છે કે તેણે એકથી બે વર્ષની FD પર 15 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે. હવે ગ્રાહકોને 2 કરોડની FD પર 5.25 ટકા વ્યાજ મળશે. બીજી તરફ 10 કરોડ રૂપિયા સુધીની FD પર તમને 5.10 ટકા વ્યાજ મળશે.

આ દિવસથી નવા દરો લાગું થશે 
તમને જણાવી દઈએ કે બેંકે એ નથી જણાવ્યું કે બેંકની નવી FDના વ્યાજ દર 21 મે, 2022થી લાગુ કરવામાં આવ્યા છે. બેંકની સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ અનુસાર, તે વિવિધ સમયગાળા માટે અલગ-અલગ વ્યાજ દર ઓફર કરી રહી છે. 

કર્ણાટક બેંક 2 કરોડથી ઓછી FD પર આટલું વ્યાજ આપી રહી છે-
7 થી 45 દિવસની મુદત - 3.40 ટકા વ્યાજ દર
46 થી 90 દિવસની મુદત - 4.90 ટકા વ્યાજ દર
91 દિવસથી 364 દિવસ-5.00 ટકા
1 થી 2 વર્ષની FD - 5.25 ટકા
FD - 2 થી 5 વર્ષ સુધી 5.40 ટકા
FD - 5 થી 10 વર્ષ સુધી 5.40 ટકા


કર્ણાટક બેંક 2 કરોડથી વધુ અને 10 કરોડથી ઓછીની FD પર આટલું વ્યાજ આપી રહી છે-
7 થી 45 દિવસની મુદત - 3.40 ટકા વ્યાજ દર
46 થી 90 દિવસની મુદત - 4.90 ટકા વ્યાજ દર
91 દિવસથી 364 દિવસ-5.00 ટકા
1 થી 2 વર્ષની FD - 5.25 ટકા
FD - 2 થી 5 વર્ષ સુધી 5.40 ટકા
FD - 5 થી 10 વર્ષ સુધી 5.40 ટકા

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
તમારા ફોનમાં 'સંચાર સાથી' એપથી શું ઈચ્છે છે સરકાર? વિપક્ષે ઉઠાવ્યા સવાલ
તમારા ફોનમાં 'સંચાર સાથી' એપથી શું ઈચ્છે છે સરકાર? વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાંચ વર્ષમાં કેટલી ખાનગી કંપનીઓ થઈ બંધ? સરકારે સંસદમાં આપી જાણકારી
પાંચ વર્ષમાં કેટલી ખાનગી કંપનીઓ થઈ બંધ? સરકારે સંસદમાં આપી જાણકારી
Gujarat IPS Promotion: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 6 IPS અધિકારીઓને મળી બઢતી; મનોજ શશિધર અને રાજુ ભાર્ગવ બન્યા DG
Gujarat IPS Promotion: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 6 IPS અધિકારીઓને મળી બઢતી; મનોજ શશિધર અને રાજુ ભાર્ગવ બન્યા DG
Advertisement

વિડિઓઝ

Swami Pradiptananda Saraswati : લગ્ન સમયે 3 સંતાનનો સંકલ્પ લેવો જોઇએ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે સોનું-ચાંદી ?
Harsh Sanghavi : સરદાર સાહેબની ગાથાને કોંગ્રેસ દબાવી રહી હતી, નાયબ મુખ્યમંત્રીના કોંગ્રેસ પર પ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : સમુહલગ્નમાં CMનો કોમનમેન અંદાજ
Hun To Bolish : હું તો બોલીશ : સેમ્પલના નામે તમાશો ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
તમારા ફોનમાં 'સંચાર સાથી' એપથી શું ઈચ્છે છે સરકાર? વિપક્ષે ઉઠાવ્યા સવાલ
તમારા ફોનમાં 'સંચાર સાથી' એપથી શું ઈચ્છે છે સરકાર? વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાંચ વર્ષમાં કેટલી ખાનગી કંપનીઓ થઈ બંધ? સરકારે સંસદમાં આપી જાણકારી
પાંચ વર્ષમાં કેટલી ખાનગી કંપનીઓ થઈ બંધ? સરકારે સંસદમાં આપી જાણકારી
Gujarat IPS Promotion: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 6 IPS અધિકારીઓને મળી બઢતી; મનોજ શશિધર અને રાજુ ભાર્ગવ બન્યા DG
Gujarat IPS Promotion: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 6 IPS અધિકારીઓને મળી બઢતી; મનોજ શશિધર અને રાજુ ભાર્ગવ બન્યા DG
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા? ટ્રમ્પે આ દેશના પ્રમુખને ફોન પર આપી ધમકી, કહ્યું - ‘જીવ બચાવવો હોય તો દેશ છોડી દો...’
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા? ટ્રમ્પે આ દેશના પ્રમુખને ફોન પર આપી ધમકી, કહ્યું - ‘જીવ બચાવવો હોય તો દેશ છોડી દો...’
Putin India Visit: ચીન-પાકિસ્તાનની ઉંઘ હરામ! ભારત લાવી રહ્યું છે રશિયાનું સૌથી ઘાતક 'અદ્રશ્ય' વિમાન, પુતિન કરશે મોટી જાહેરાત?
ચીન-પાકિસ્તાનની ઉંઘ હરામ! ભારત લાવી રહ્યું છે રશિયાનું સૌથી ઘાતક 'અદ્રશ્ય' વિમાન, પુતિન કરશે મોટી જાહેરાત?
2,050 મહિલાઓને કેન્સરના ભરડામાંથી ઉગારી લીધી: શું AI હવે ડોકટરો કરતાં પણ વધુ ઝડપી છે? જાણો મેડિકલ સાયન્સમાં આવેલી આ ક્રાંતિ વિશે
2,050 મહિલાઓને કેન્સરના ભરડામાંથી ઉગારી લીધી: શું AI હવે ડોકટરો કરતાં પણ વધુ ઝડપી છે?
"હિન્દુ દંપતી 3 સંતાનનો સંકલ્પ લે તો જ લગ્ન કરાવો", સ્વામી પ્રદીપ્તાનંદનું મોટું નિવેદન; જાણો શું છે તેમનો તર્ક?
Embed widget