શોધખોળ કરો

LICમાં તમારા જમા પૈસા પર વધી રહ્યું છે જોખમ, પાંચ વર્ષમાં NPA 30 હજાર કરોડને પાર

મોટા પ્રમાણમાં રોકડ હોવાના કારણે એલઆઇસી સરકાર માટે સંકટમોચનનું કામ કરતી રહી છે.

નવી દિલ્હીઃ સરકારી ક્ષેત્રની વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી)ને ભરોસાનું  પ્રતિક માનવામાં આવે છે. દેશના કરોડો લોકો આંખ બંધ કરીને પોતાની કમાણીનો મોટો હિસ્સો એલઆઇસીની યોજનાઓમાં લગાવે છે. પરંતુ તાજેતરના વર્ષોમાં અનેક ઘટનાઓ એ તરફ સંકેત કરી રહી છે કે એલઆઇસીના ભંડોળ પર જોખમ વધી રહ્યું છે. મોટા પ્રમાણમાં રોકડ હોવાના કારણે એલઆઇસી  સરકાર માટે સંકટમોચનનું કામ કરતી રહી છે. એલઆઇસી મારફતે સાર્વજનિક કંપનીઓ અને બેન્કોના શેર ખરીદી કરીને તેને બચાવવાનું કામ કર્યું છે. નાણાકીય વર્ષ 2019-20ના અગાઉના છ મહિના (એપ્રિલ-સપ્ટેમ્બર)માં એલઆઇસીના એનપીએમાં 6.10 ટકાનો વધારો થયો છે. આ એનપીએસ પ્રાઇવેટ ક્ષેત્રની યસ બેન્ક, આઇસીઆઇસીઆઇ, એક્સિસ બેન્કની નજીકમાં છે. કોઇ સમયમાં બેસ્ટ અસેટ ક્વોલિટી માટે જાણીતી એલઆઇસી પ્રાઇવેટ બેન્કના બદલતા માહોલમાં વધતા એનપીએથી પરેશાન દેખાઇ રહી છે. 2019-20ના બીજા ત્રિમાસિક ગાળામાં યસ બેન્કનો એનપીએ 7.39 ટકા, આઇસીઆઇસીઆઇનો એનપીએ 6.37 ટકા અને એક્સિસ બેન્કનો એનપીએ 5.03ટકા પર પહોંચી ગયો છે.કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એલઆઇસીના વધતા એનપીએને લઇને ટ્વિટ કર્યું હતું. તેમણે કહ્યું કે, કરોડો ઇમાનદાર લોકો એલઆઇસીમાં રોકાણ કર્યું છે કારણ કે તેમને  એલઆઇસી પર વિશ્વાસ છે પરંતુ મોદી સરકાર એલઆઇસીને નુકસાન પહોંચાડીને તેના ભવિષ્ય સાથે રમત રમી રહી છે અને લોકોના વિશ્વાસને નષ્ટ કરી રહી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 

વિડિઓઝ

Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ
CNG Price: અમદાવાદના વાહન ચાલકોને નવા વર્ષે અદાણીએ આપી ભેટ
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં નશાની ધૂમ ખેતીનો વધુ એકવાર થયો પર્દાફાશ
Ahmedabad News: અમદાવાદમાં ઈડીની છેતરપિંડીના આરોપી વિરૂદ્ધ મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Train Ticket Rules: 4 લોકોની ગ્રુપ ટિકિટમાં એક ટિકિટ વેઈટિંગ હોય તો શું થાય ? જાણો રેલવેનો નિયમ 
Train Ticket Rules: 4 લોકોની ગ્રુપ ટિકિટમાં એક ટિકિટ વેઈટિંગ હોય તો શું થાય ? જાણો રેલવેનો નિયમ 
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
Embed widget