શોધખોળ કરો

LPG Price Hike Update: LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરવા પર સરકારે કરી સ્પષ્ટતા, જાણો પેટ્રોલિયમ મંત્રીએ શું કહ્યું....

હરદીપ સિંહ પુરીએ કહ્યું કે સબસિડી ચોક્કસ લાભાર્થીઓ માટે અને ચોક્કસ સમયગાળા માટે છે. હકીકતમાં, બિન-સબસિડીવાળા એલપીજીના ભાવમાં એક વર્ષમાં 244 રૂપિયા એટલે કે 30 ટકાનો વધારો થયો છે.

LPG Price Hike: બુધવાર, 06 જુલાઈ, 2022ના રોજ, સરકારી ઓઈલ કંપનીઓએ બિન-સબસિડીવાળા એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. 50નો વધારો કર્યો. મોંઘવારીના આ આંચકાને કારણે સરકારની ટીકા થઈ રહી છે, તેથી સરકારે એલપીજી સિલિન્ડરના ભાવ વધારા અંગે સ્પષ્ટતા આપી છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે એલપીજી ગેસના ભાવને અલગ કરીને ન જોઈ શકાય. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમતોમાં અસ્થિરતા હોવા છતાં દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર છે.

એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારા અંગે હરદીપ પુરીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારોમાં કિંમતો વધુ હોવાને કારણે સ્થાનિક બજારમાં કિંમતોમાં વધારો થયો છે અને ગેસના ભાવને અલગ રીતે ન જોઈ શકાય. તેમણે કહ્યું કે સરકાર ગેસનું ઉત્પાદન વધારવાનો પ્રયાસ કરી રહી છે અને સાથે જ તેમણે કહ્યું કે દેશમાં ક્યાંય પણ ઈંધણની અછત નથી. તેમણે કહ્યું કે કેટલાક દેશોએ ઈંધણ પુરવઠા સંકટનો સામનો કર્યો છે પરંતુ દેશના કોઈપણ ભાગમાં ઈંધણની અછત નથી. સાથે જ તેમણે કહ્યું કે સરકાર પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર રાખવામાં સફળ રહી છે.

હરદીપ સિંહ પુરીએ કહ્યું કે સબસિડી ચોક્કસ લાભાર્થીઓ માટે અને ચોક્કસ સમયગાળા માટે છે. હકીકતમાં, બિન-સબસિડીવાળા એલપીજીના ભાવમાં એક વર્ષમાં 244 રૂપિયા એટલે કે 30 ટકાનો વધારો થયો છે. અને હવે 14.2 કિલોના સિલિન્ડરની કિંમત 1,053 રૂપિયા છે. છેલ્લા એક વર્ષમાં રાંધણ ગેસના ભાવ આઠ વખત વધ્યા છે, પરંતુ સરકારનું કહેવું છે કે તે પડતરનેને અનુરૂપ નથી.

નોંધનીય છે કે, ઓઈલ કંપનીઓ દ્વારા એલપીજી સિલિન્ડરની કિંમતમાં ભારે વધારો કરવામાં આવ્યો છે. કંપનીઓએ 6 જુલાઈની સવારથી ઘરેલુ ગેસ સિલિન્ડર 50 રૂપિયા મોંઘા કરી દીધા છે. આ સાથે દિલ્હીમાં ગેસ સિલિન્ડરની કિંમત વધીને 1053 રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત કોલકાતામાં 1079 રૂપિયા, મુંબઈમાં 1052.50 રૂપિયા અને ચેન્નાઈમાં 1068.50 રૂપિયા થઈ ગઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
Embed widget