શોધખોળ કરો

શેરબજારમાં આવશે જોરદાર તેજી? સેન્સેક્સ માટે 1,07,000નો ટાર્ગેટ સેટ, બ્રોકરેજ ફર્મને વિશ્વાસ

Sensex Forecast 2026:  આગામી વર્ષમાં ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળશે તેવી અપેક્ષા છે.

Sensex Forecast 2026:  આગામી વર્ષમાં ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળશે તેવી અપેક્ષા છે. વૈશ્વિક બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીના મતે, આગામી વર્ષમાં બજાર નવી ઊંચાઈએ પહોંચી શકે છે. બ્રોકરેજ ફર્મ માને છે કે આગામી વર્ષ સુધીમાં સેન્સેક્સ 107,000 ના લેવલ પર ટ્રેડ કરતો જોવા મળશે. 

જેનાથી ધીરજ રાખનારા રોકાણકારોને ખૂબ ફાયદો થશે. શેરબજારમાં ફરી એકવાર ખરીદીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં શેરબજારનો એકંદર વલણ સકારાત્મક રહી શકે છે.

ગ્લોબલ બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ રિપોર્ટમાં જણાવ્યું હતું કે  2026 માં ભારતીય શેરબજાર ફરીથી તેની ગતિ પાછું મેળવશે. બ્રોકરેજ ફર્મે સેન્સેક્સ ઇન્ડેક્સ માટે 107,000 નો લક્ષ્યાંક નક્કી કર્યો છે. બ્રોકરેજ ફર્મના મતે, જો મેક્રોઇકોનોમિક અને નીતિગત પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે તો બેન્ચમાર્ક ઇન્ડેક્સ તેના વર્તમાન સ્તરની તુલનામાં 27 ટકા સુધી વધી શકે છે. બ્રોકરેજ ફર્મે જણાવ્યું હતું કે પરિસ્થિતિ બદલાઈ શકે છે, જેનો બજારને ફાયદો થશે.

ઇક્વિટી માર્કેટ માટે સારા દિવસો આવી શકે છે

બજારના નિષ્ણાતો માને છે કે જો ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 65 ડોલરથી નીચે રહે, વૈશ્વિક ટેરિફ વાતાવરણ હળવું રહે અને ફુગાવાને નિયંત્રિત કરવા માટેની નીતિઓ ચાલુ રહે, તો બજારમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં મોર્ગન સ્ટેનલીને અપેક્ષા છે કે નાણાકીય વર્ષ 2025 અને 2028 વચ્ચે સેન્સેક્સની કમાણી વાર્ષિક આશરે 19 ટકાના દરે વધશે, જેનાથી ઇક્વિટી મૂલ્યાંકનમાં વધારો થવાની અપેક્ષા છે.

ડિસ્ક્લેમર: (અહીં આપેલી જાણકારી ફક્ત માહિતીના હેતુ માટે છે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે માર્કેટમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABP અસ્મિતા ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. )

દેશના નાગરિકો માટે પાન કાર્ડ એક અત્યંત આવશ્યક દસ્તાવેજ છે, જેનો ઉપયોગ ઓળખના પુરાવાથી લઈને બેંકિંગ વ્યવહારો, રોકાણો અને ખાસ કરીને આવકવેરા રિટર્ન (ITR) ફાઈલ કરવા માટે થાય છે. સરકારે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે દરેક નાગરિકે તેમના પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું અનિવાર્ય છે. આ માટેની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2025 નક્કી કરવામાં આવી છે. જો તમે આ સમયમર્યાદા ચૂકી જાઓ છો, તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય જાહેર કરવામાં આવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Advertisement

વિડિઓઝ

Kutch Cyber Fraud: કચ્છમાં સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ
Valsad Incident: વલસાડમાં ઓરંગા નદી પર પૂલની કામગીરી સમયે દુર્ઘટના
Himmatnagar Closed: ‘હુડા' નો જોરદાર વિરોધ, હિંમનતગર સવારથી સજ્જડ બંધ
Japan Earthquake news: જાપાનમાં 6.5ની તિવ્રતાનો વિનાશકારી ભૂકંપ
Shivraj Patil Death: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું નિધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
નોકરી છોડવાનું વિચારી રહ્યા છો? તો ફક્ત 5000 રૂપિયામાં જ શરૂ કરો આ ધાંસુ બિઝનેસ,પહેલા દિવસથી જ થશે કમાણી
નોકરી છોડવાનું વિચારી રહ્યા છો? તો ફક્ત 5000 રૂપિયામાં જ શરૂ કરો આ ધાંસુ બિઝનેસ,પહેલા દિવસથી જ થશે કમાણી
દરરોજ બચાવો 333 રુપિયા,બની જશે 17, પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળશે બમ્પર નફો
દરરોજ બચાવો 333 રુપિયા,બની જશે 17, પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળશે બમ્પર નફો
આધારની ફોટોકોપી પર ટૂંક સમયમાં લાગશે પ્રતિબંધ! UIDAI કરશે મોટો ફેરફાર, હવે આ ટેકનોલોજીથી થશે તમારી ઓળખ
આધારની ફોટોકોપી પર ટૂંક સમયમાં લાગશે પ્રતિબંધ! UIDAI કરશે મોટો ફેરફાર, હવે આ ટેકનોલોજીથી થશે તમારી ઓળખ
WhatsApp યૂઝર્સ માટે ખુશખબર! કૉલિંગ અને ચેટિંગ માટે કંપની લાવી અનેક નવા ફીચર્સ
WhatsApp યૂઝર્સ માટે ખુશખબર! કૉલિંગ અને ચેટિંગ માટે કંપની લાવી અનેક નવા ફીચર્સ
Embed widget