શોધખોળ કરો

Sim Card ના નવા નિયમો થયા લાગુ જાણો હવે એક આધાર કાર્ડથી કેટલા સિમ ખરીદી શકાશે?

નવા નિયમ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સાયબર ફ્રોડ, કૌભાંડ અને ફ્રોડ કોલને રોકવાના ઉદ્દેશ્યથી સરકારે સિમ કાર્ડ માટે નવા નિયમો જારી કર્યા છે.

Sim Card Rules 2023: કેન્દ્ર સરકાર સાયબર ફ્રોડના મામલાઓને રોકવા માટે સતત પગલાં લઈ રહી છે. દરમિયાન, સરકારે હવે સિમ કાર્ડના વેચાણ માટેના નિયમો વધુ કડક બનાવ્યા છે જેથી કરીને ડિજિટલ ફ્રોડના મામલાઓને રોકી શકાય. કેન્દ્ર સરકારે સિમ કાર્ડ વેરિફિકેશન માટે નવા નિયમો જારી કર્યા છે. નવા નિયમોમાં સરકારે જથ્થાબંધ સિમ કાર્ડ આપવાની જોગવાઈને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે. હવે દેશમાં કોઈ એક સાથે એકથી વધુ સિમ કાર્ડ ખરીદી શકશે નહીં.

નવા નિયમ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સાયબર ફ્રોડ, કૌભાંડ અને ફ્રોડ કોલને રોકવાના ઉદ્દેશ્યથી સરકારે કદમ સિમ કાર્ડ માટે નવા નિયમો જારી કર્યા છે. તેમણે જણાવ્યું કે ફ્રોડ કોલને રોકવા માટે લગભગ 52 લાખ કનેક્શન બ્લોક કરવામાં આવ્યા છે. આટલું જ નહીં, કેન્દ્રીય મંત્રીએ એ પણ માહિતી આપી કે સિમ વેચતા 67,000 ડીલરોને સરકારે પ્રતિબંધિત કરી દીધા છે. માહિતી અનુસાર, આમ કરવાથી સાયબર છેતરપિંડી સામે લડવામાં મદદ મળશે અને તેને સંપૂર્ણ રીતે કાબૂમાં કરી શકાય છે. 

કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા નવા નિયમો અનુસાર હવે સિમ કાર્ડ વેચતા ડીલરો કે વેપારીઓએ પોલીસ વેરિફિકેશનની સાથે બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવું જરૂરી છે. આ સાથે સિમ વેચવા માટે રજીસ્ટ્રેશન પણ જરૂરી રહેશે. વેપારીઓના પોલીસ વેરિફિકેશનની સંપૂર્ણ જવાબદારી ટેલિકોમ ઓપરેટરની રહેશે. જો કોઈ આ નિયમોને અવગણીને સિમ વેચશે તો તેને 10 લાખનો દંડ થશે. હાલમાં સરકારે વેરિફિકેશન માટે વેપારીઓને 12 મહિનાનો સમય આપ્યો છે.

જો કોઈ ગ્રાહક તેના જૂના નંબર પર નવું સિમ કાર્ડ ખરીદવા માંગે છે, તો તેના આધારે પ્રિન્ટ કરાયેલ QR કોડને સ્કેન કરીને તેનો વસ્તી વિષયક ડેટા પણ એકત્રિત કરવામાં આવશે.

નવા નિયમ અનુસાર, હવે સિમ કાર્ડ જથ્થાબંધ જારી કરવામાં આવશે નહીં. સરકારે આ માટે બિઝનેસ કનેક્શનની જોગવાઈ શરૂ કરી છે. જો કે, તમે પહેલાની જેમ એક આઈડી પ્રૂફ પર 9 સિમ કાર્ડ ખરીદી શકો છો. આ સિવાય જો કોઈ વ્યક્તિ પોતાનું સિમ કાર્ડ બંધ કરે છે, તો તે નંબર 90 દિવસ પછી જ અન્ય ગ્રાહકને આપવામાં આવશે.                     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
Post Office PPF: 100% સરકારી ગેરંટી સાથે પૈસા રહેશે સુરક્ષિત, આ સરકારી સ્કીમ બનાવશે કરોડપતિ
Post Office PPF: 100% સરકારી ગેરંટી સાથે પૈસા રહેશે સુરક્ષિત, આ સરકારી સ્કીમ બનાવશે કરોડપતિ
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
ભાડા કરાર 11 મહિનાનો જ કેમ હોય છે? 12 મહિનાનો કેમ નહીં? જાણો આ પાછળનું કાયદાકીય કારણ
ભાડા કરાર 11 મહિનાનો જ કેમ હોય છે? 12 મહિનાનો કેમ નહીં? જાણો આ પાછળનું કાયદાકીય કારણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાપુત્રનું ગૌચર પર દબાણ ?
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનો દરબાર ?
Modasa News: મોડાસાની સાર્વજનિક હોસ્પિટલનો કર્મચારીની દારૂના મસમોટા જથ્થા સાથે પોલીસે કરી ધરપકડ
Textbooks Shortage in School : પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે મંડળના ચેરમેનનું નિવેદન
School Van Fare Hike: વાલીઓને મોંઘવારીનો માર, સ્કૂલ વર્ધી એસો.એ સ્કૂલવાન ભાડામાં કર્યો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
Embed widget