શોધખોળ કરો

રાંધણ ગેસના બાટલાના ભાવમાં થયો ઘટાડો, નવો ભાવ આજથી જ થયો લાગુ

ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરના બજાર ભાવમાં ઘટાડો થતાં હવે ગ્રાહકોના ખાતામાં 325.17 રૂપિયા સબસિડી આવશે.

નવી દિલ્હીઃ હોળી પહેલા ગેસ સિલિન્ડર ધારકો માટે સારા સમાચાર આવ્યા છે. સબસિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં 52.50 રૂપિયાનો ઘટાડો થયો છે. અત્યાર સુધી 893.50 રૂપિયામાં મળતો ઘરેલુ ગેસ સિલિન્ડર હવેથી 841 રૂપિયામાં મળશે. ફેબ્રુઆરીમાં રાંધણ ગેસના બાટલામાં 144.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. નવા દર રવિવાર સવારથી જ લાગુ થઈ ગયા છે. 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલિન્ડર પણ 84.50 રૂપિયા સસ્તો થયો છે.  આ ઘટાડા બાદ દિલ્હીમાં 19 કિલોગ્રામવાળા રાંધણ ગેસ સિલેન્ડરનો ભાવ 1381.50 રુપિયા થઈ ગયો છે. બીજી તરફ કોલકાતામં તેના માટે 1450 રૂપિયા, મુંબઈમાં 1331 રૂપિયા અને ચેન્નઈમાં 1501.50 રૂપિયા ચૂકવવા પડશે.નવા દરો આજથી લાગુ થઈ ગયા છે. ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરના બજાર ભાવમાં ઘટાડો થતાં હવે ગ્રાહકોના ખાતામાં 325.17 રૂપિયા સબસિડી આવશે. એટલે કે સબસિડીવાળા ગ્રાહકોએ આશરે 515 રૂપિયા ચુકવવા પડશે. વર્તમાનમાં સરકાર એક વર્ષમાં પ્રત્યેક ઘરને 14.2 કિલોગ્રામના 12 સિલિન્ડર પર સબસિડી આપે છે. જો તેનાથી વધારે સિલિન્ડર જોઈતા હોય તો બજાર મૂલ્ય પર ખરીદી કરવી પડે છે. સરકાર દર વર્ષે 12 સિલિન્ડર પર જે સબસિડી આપે છે તેની કિંમત દર મહિને વધ-ઘટ થતી રહે છે.
India vs New Zealand 2nd Test: બીજા દિવસની રમત પૂર્ણ, બીજી ઈનિંગમાં ભારતનો ધબડકો, 90 રનમાં ગુમાવી 6 વિકેટ ભારતમાં થયેલા ભવ્ય સ્વાગતથી ડોનાલ્ડ ટ્રમ્પ થયા ગદગદિત, અમેરિકાની સભામાં PM મોદીને લઈ આ કહી મોટી વાત 1 એપ્રિલથી મોંઘા થઈ જશે વોડાફોન આઈડિયાના પ્લાન, ગ્રાહકોને લાગશે મોટો ઝટકો
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

31 માર્ચ પહેલા પતાવી લો આ 10 જરુરી નાણાકીય કામ, નહીં તો થઈ શકે છે નુકસાન 
31 માર્ચ પહેલા પતાવી લો આ 10 જરુરી નાણાકીય કામ, નહીં તો થઈ શકે છે નુકસાન 
SBI માં 1111 દિવસની FD માં ₹5,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળે? સમજો કેલક્યુલેશન 
SBI માં 1111 દિવસની FD માં ₹5,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળે? સમજો કેલક્યુલેશન 
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ
8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ

વિડિઓઝ

CM Bhupendra Patel : પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા મુખ્યમંત્રીની અપીલ
Surat Fire Incident: કાપોદ્રામાં મુસાફરો ભરેલી ST બસ સળગી, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ
Ambalal Patel Predication : આંધી-વંટોળ સાથે આવશે વરસાદ , અંબાલાલની ચોંકાવનારી આગાહી
Donald Trump Big Statement : ટ્રમ્પ સાથે વાતચીતનો ઇરાને કર્યો ઇનકાર
Petrol-Diesel Shortage Rumor : પેટ્રોલ-ડીઝલની અછત માત્ર અફવા , DYCMની સ્પષ્ટતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહની હાઈ લેવલ મીટિંગ, ત્રણેય સેનાઓના પ્રમુખ રહ્યા હાજર 
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહની હાઈ લેવલ મીટિંગ, ત્રણેય સેનાઓના પ્રમુખ રહ્યા હાજર 
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'
Congress: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો દાવ, જાહેર કર્યો OBC માટે ક્યૂઆર કૉડ
Congress: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો દાવ, જાહેર કર્યો OBC માટે ક્યૂઆર કૉડ
Train ticket refund rules: રેલવે ટિકિટના રિફંડના નિયમોમાં મોટો ફેરફાર, હવે આઠ કલાક પહેલા રદ કરવા પર નહીં મળે રૂપિયા
Train ticket refund rules: રેલવે ટિકિટના રિફંડના નિયમોમાં મોટો ફેરફાર, હવે આઠ કલાક પહેલા રદ કરવા પર નહીં મળે રૂપિયા
હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મનો સ્વીકાર કરનારને અનુસૂચિત જાતિનો દરજ્જો નહીં મળે: સુપ્રીમ કોર્ટ   
હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મનો સ્વીકાર કરનારને અનુસૂચિત જાતિનો દરજ્જો નહીં મળે: સુપ્રીમ કોર્ટ   
8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ
8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ
Surat News: સુરતના કાપોદ્રામાં એસટી બસમાં લાગી આગ, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ 
Surat News: સુરતના કાપોદ્રામાં એસટી બસમાં લાગી આગ, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ 
Embed widget