શોધખોળ કરો

Cancellation of Ride: હવે Ola, Uber કેબ ડ્રાઈવરો મનમાની કરી શકશે નહીં! બિનજરૂરી રીતે કેબ રદ કરવા પર થશે કાર્યવાહી

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં ઓલા, ઉબેર જેવી કંપનીઓ વિરુદ્ધ સરકારને ગ્રાહકો તરફથી ઘણી ફરિયાદો મળી હતી.

Action Against Cancellation of Ride: સરકારે કેબ એગ્રીગેટર્સ સામે પગલાં લેવા સૂચના આપી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ઓલા ઉબેર પર આપણી નિર્ભરતા વધવાની સાથે, આ કેબ કંપનીઓ સામે ગ્રાહકોની ફરિયાદો પણ વધી રહી છે. હવે સરકારે તેમની મનમાની સામે કડક વલણ અપનાવ્યું છે. CCPA એટલે કે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ કેબ કંપનીઓ સામે વધી રહેલી ફરિયાદો વચ્ચે આ આદેશ જારી કરીને કહ્યું છે કે જો કોઈ પણ કેબ ડ્રાઈવર ગ્રાહક દ્વારા બુક કરાવેલી રાઈડને કોઈપણ માન્ય કારણ વગર કેન્સલ કરે તો આવી સ્થિતિમાં તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ સાથે, હવે CCPAએ ગ્રાહકો પાસેથી રોકડમાં  ભાડું લેવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં ઓલા, ઉબેર જેવી કંપનીઓ વિરુદ્ધ સરકારને ગ્રાહકો તરફથી ઘણી ફરિયાદો મળી હતી. આ પછી, CCPAએ કંપનીઓને 10 મે 2022 ના રોજ આ બાબતે બેઠક કરીને આ ફરિયાદોનું નિરાકરણ કરવા જણાવ્યું હતું. આ સાથે કંપનીઓ પાસેથી આ ફરિયાદોના જવાબ પણ માંગવામાં આવ્યા હતા.

નબળી સેવાથી લોકો પરેશાન

તાજેતરના ભૂતકાળમાં, CCPAને Ola, Uber જેવી કેબ કંપનીઓ વિરુદ્ધ ઘણી ફરિયાદો મળી છે. આમાં સૌથી મહત્ત્વનું કારણ વગર રાઈડ કેન્સલ કરવી, નિયત ભાડા કરતાં વધુ પૈસા લેવા, કારમાં એસી ન ચલાવવું વગેરે. આવી સ્થિતિમાં, CCPAએ આ ફરિયાદો સામે પગલાં લેવાનું મન બનાવી લીધું છે.

મનમાની કરવા પર કાર્યવાહી થશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો કેબ ડ્રાઈવર મનસ્વી રીતે ગ્રાહકો પાસેથી વધુ ભાડું વસૂલે છે અથવા લોકેશન પૂછ્યા પછી રાઈડ કેન્સલ કરે છે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે હવે કેબ ડ્રાઈવર કોઈપણ ગ્રાહક પાસેથી કેશ મોડમાં પૈસા નહીં લે અને તેણે માત્ર ઓનલાઈન મોડમાં જ પૈસા લેવાના રહેશે. જે કંપની આ નિયમોનું પાલન નહીં કરે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Embed widget