શોધખોળ કરો

હવે એકાઉન્ટ વગર થશે પેમેન્ટ, UPIમાં થયો આ મોટો ફેરફાર, માત્ર આ લોકોને મળવાનો છે લાભ

UPI: નેશનલ પેમેન્ટ કોર્પોરેશન (NPCI) UPI પેમેન્ટમાં કેટલાક ફેરફારો કરતું રહે છે. આ વખતે ફરીથી UPI પેમેન્ટમાં એક નવો ફેરફાર કરવામાં આવ્યો છે.

UPI: ભારતમાં ડિજિટલ સુવિધાઓના આવવાથી હવે લોકો UPI પેમેન્ટનો ખૂબ ઉપયોગ કરે છે. નાની દુકાનથી લઈને મોટા મોલ સુધી UPI પેમેન્ટ દ્વારા લોકો સરળતાથી પૈસાનું આદાન પ્રદાન કરી લે છે. આવી સ્થિતિમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન (NPCI) UPI પેમેન્ટમાં કેટલાક ફેરફારો કરતું રહે છે. આ વખતે ફરીથી UPI પેમેન્ટમાં એક નવો ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવા ફેરફાર પછી બેંક એકાઉન્ટ વગર પણ કોઈપણ વ્યક્તિ પેમેન્ટ કરી શકે છે. જોકે આ સુવિધા માત્ર કેટલાક જ લોકોને મળવાની છે. આવો જાણીએ આ ફેરફાર શું છે.

શું થયો ફેરફાર?

ખરેખર, UPIમાં ફેરફારના ઘણા કારણો હોય છે પરંતુ તેમાં સૌથી મોટું કારણ એ છે કે તે વધુને વધુ લોકો સુધી પોતાની પહોંચ બનાવી શકે. આ જ કારણે હવે આ નવો ફેરફાર લાવવામાં આવ્યો છે. હવે જેમની પાસે બેંક એકાઉન્ટ નથી તેમને પણ UPIની સુવિધા મળવાની છે. તમને જણાવી દઈએ કે UPIનો ઉપયોગ કરવા માટે તમારી પાસે બેંક એકાઉન્ટ અને આધાર સાથે લિંક કરેલ મોબાઇલ નંબર હોવો ફરજિયાત હોય છે. પરંતુ હવે બેંક એકાઉન્ટ વગરના લોકો માટે આ નવી સુવિધા લાવવામાં આવી રહી છે.

ઘણા એપ્સની મદદથી થાય છે પેમેન્ટ

તમને જણાવી દઈએ કે UPI પેમેન્ટ ઘણા અલગ અલગ એપ્સની મદદથી કરવામાં આવે છે. હવે બેંક એકાઉન્ટ વગરની વ્યક્તિ પોતાના પરિવારના કોઈપણ સભ્ય દ્વારા UPI પેમેન્ટ કરી શકશે. આને 'Delegated Payment System' કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જણાવીએ કે જો પરિવારમાં કોઈપણ સભ્ય પાસે બેંક એકાઉન્ટ છે તો તેનો ઉપયોગ કોઈ અન્ય યુઝર પણ સરળતાથી કરી શકે છે. તેની ખાસ વાત એ છે કે તે યુઝર પોતાના સક્રિય UPIનો ઉપયોગ પોતાના જ મોબાઇલથી કરી શકે છે.

બચત ખાતા પર મળશે સુવિધા

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ સુવિધા માત્ર સેવિંગ્સ એકાઉન્ટ ધારકો એટલે કે બચત ખાતા ધરાવતા ગ્રાહકોને જ આપવામાં આવશે. જ્યારે ક્રેડિટ કાર્ડ અથવા લોન એમાઉન્ટ ધરાવતા ગ્રાહકોને આ સુવિધાનો લાભ આપવામાં આવશે નહીં. આમાં જેનું મુખ્ય એકાઉન્ટ હશે, તે તેને સંપૂર્ણપણે નિયંત્રિત કરી શકશે. તે જેને ઇચ્છે તેને પેમેન્ટ કરવાની પરવાનગી આપી શકે છે. પરમિશન મળ્યા પછી યુઝર પોતાના જ મોબાઇલ પર UPI પેમેન્ટ કરી શકે છે. જ્યારે NPCI માને છે કે આ સુવિધા આપ્યા પછી UPI પેમેન્ટમાં ઉછાળો જોવા મળી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget