શોધખોળ કરો

UPI transactions: UPIનો ઉપયોગ કરનારા ધ્યાન આપો, એક ફેબ્રુઆરીથી બ્લોક કરી દેવાશે આ ટ્રાન્જેક્શન

કેન્દ્રીય સિસ્ટમ એવા બધા ટ્રાન્જેક્શન સ્વીકારશે નહીં જેમના UPI IDમાં સ્પેશ્યલ વર્ઝન હોય છે

આજકાલ UPI એટલે કે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ દ્વારા ચુકવણી કરવી ખૂબ જ સામાન્ય બની ગઈ છે. શાકભાજીની ગાડીઓથી લઈને મોટા-મોટા મોલ અને દુકાનોમાં તેના માધ્યમથી ચુકવણી સરળ બની ગઈ છે. જો તમે પણ UPI મારફતે ટ્રાન્જેક્શન કરો છો તો તમારે જાણવું જ જોઈએ કે NPCI 1 ફેબ્રુઆરીથી કેટલાક ટ્રાન્જેક્શન બ્લોક કરવાના છે.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ આ સંદર્ભમાં એક પરિપત્ર બહાર પાડ્યો હતો અને માહિતી આપી હતી કે 1 ફેબ્રુઆરીથી ખાસ કેરેક્ટર્સથી બનેલા આઇડી સાથેના ટ્રાન્જેક્શન સ્વીકાર કરવામાં આવશે નહીં. યુઝર્સ ફક્ત અલ્ફાન્યૂમેરિક અક્ષરોનો ઉપયોગ કરીને બનાવેલ ID દ્વારા ટ્રાન્જેક્શન કરી શકાશે. તો આવા લોકોની આઇડી બ્લોક કરી દેવામાં આવશે.

UPI ટ્રાન્જેક્શન વધારવાનો હેતુ

NPCI એ આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે રિટેલ પેમેન્ટ ઓપરેટરો ટ્રાન્જેક્શન માટે UPIના વિકલ્પોનો ઉપયોગ વધારવાનું લક્ષ્ય રાખ્યું છે. 2016માં નોટબંધી પછી ભારતમાં ડિજિટલ ટ્રાન્જેક્શન ઝડપથી ઉભરી આવ્યા છે.

બહુ ઓછા કેસ

આ બાબતમાં ભારતના નેશનલ પેમેન્ટ્સ ઇન્ટરફેસે પહેલાથી જ લોકોને UPI ID માટે સ્પેશ્યલ કેરેક્ટર્સના બદલે અલ્ફાન્યૂમેરિક અક્ષરોનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી. જે પછી ઘણા લોકોએ તેને સ્વીકાર્યું હતું પરંતુ હજુ પણ કેટલાક યુઝર્સ તેને અનુસરી રહ્યા નથી. હવે NPCI આને લાગુ કરવા માટે કડક પગલાં લેવા જઈ રહ્યું છે. જેથી કોઈ પણ વ્યક્તિ UPI ટ્રાન્જેક્શન આઇડીમાં કોઈ સ્પેશ્યલ અક્ષરોનો ઉપયોગ ન કરે.

આવા ટ્રાજેક્શન સ્વીકારવામાં આવશે નહીં.                                                                                

કેન્દ્રીય સિસ્ટમ એવા બધા ટ્રાન્જેક્શન સ્વીકારશે નહીં જેમના UPI IDમાં સ્પેશ્યલ વર્ઝન હોય છે. NPCI એ તમામ બેન્કિંગ સંસ્થાઓને આનું કડક પાલન કરવાની સલાહ પણ આપી છે.                          

શેરબજારમાં રોકાણકારોના કરોડા ધોવાયા, શું SIP મ્યૂચ્યલ ફંડ પણ ઇન્વેસ્ટર્સને કરશે બરબાદ, જાણો શું કહે છે એક્સ્પર્ટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!

વિડિઓઝ

Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ
Muslim community in Valsad: વલસાડમાં ગૌ હત્યા મુદ્દે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો
Embed widget