શોધખોળ કરો

18 એપ્રિલે 14 કલાક માટે બેંકોની આ સેવા રહેશે બંધ, જાણો RBIએ શું કહ્યું.....

રિઝર્વ બેંકે સોમવારે જણાવ્યું હતું કે 17 એપ્રિલ 2021 ના રોજ વેપારનો અંત આવ્યા પછી, આરટીજીએસની તકનીકી સુધારણા કરવામાં આવશે.

મુંબઈઃ આવતી 18 એપ્રિલના રવિવારે એક દિવસ માટે તમામ બેન્કોની RTGS (રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ) સેવા મધરાતે 12થી બીજા દિવસે બપોરે 2 વાગ્યા સુધી ઉપલબ્ધ નહીં હોય, એમ ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું છે. કેટલીક અપગ્રેડેશન કામગીરી હાથ ધરવાની હોવાથી સેવા ખંડિત થશે. રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે 17 એપ્રિલે બેન્કોમાં બિઝનેસ કલાકો પૂરા થાય એ પછી RTGSનું એક ટેકનિકલ અપગ્રેડેશન કરાવાનું છે અને RTGS સિસ્ટમના ડિઝાસ્ટર રિકવરી ટાઈમમાં વધારે સુધારો હાથ ધરાવાનો છે. તેથી રવિવાર, 18 એપ્રિલે મધરાતે 12 વાગ્યાથી લઈને બીજા દિવસે બપોરે 2 વાગ્યા સુધી RTGS સેવા બંધ રહેશે.

રિઝર્વ બેંકે સોમવારે જણાવ્યું હતું કે 17 એપ્રિલ 2021 ના રોજ વેપારનો અંત આવ્યા પછી, આરટીજીએસની તકનીકી સુધારણા કરવામાં આવશે, જેથી આરટીજીએસ સિસ્ટમની ક્ષમતા સુધારવામાં આવશે અને ‘ડિઝાસ્ટર રીકવરી’ (ડિઝાસ્ટર રિકવરી) સમયને વધુ સારી બનાવવામાં આવશે. નિવેદન અનુસાર, ‘તેથી આરટીજીએસ સેવા 18 એપ્રિલ, 2021 ના ​રોજ 00:00 (શનિવારની રાત) થી 14.00 (રવિવાર) સુધી ઉપલબ્ધ રહેશે નહીં.’

આરબીઆઈએ આ મામલે બેંકોને કહ્યું છે કે, તે ગ્રાહકોને આ વિશે જાણકારી આપે અને તે અનુસાર પોતાની પેમેન્ટનું આયોજન કરે. નોંધનીય છે કે, ગયા વર્ષે 14 ડિસેમ્બરથી RTGS સુવિધા 24 કલાક ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભારત સાથે માત્ર ગણ્યા ગાઠ્યા દેશો સામલે છે જ્યાં આ સુવિધા 24 કલાક માટે કામ કરે છે.

જોકે RTGS સુવિધા બંધ રહેશે પણ આ દરમિયાન NEFT (નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર) સુવિધા રાબેતા મુજબ ચાલુ રહેશે. NEFT એવી ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર સિસ્ટમ છે જેમાં સોદાઓને અમુક ચોક્કસ સમય સુધી સ્વીકારવામાં આવે છે અને બેચ અનુસાર પ્રોસેસ કરવામાં આવે છે. આનાથી વિપરીત, RTGS સેવામાં, સોદાઓને આખા દિવસ દરમિયાન પ્રત્યેક સોદાને આધારે પ્રોસેસ કરવામાં આવે છે.

કોરોનાની બીજી લહેરની વચ્ચે સોનાની આયાતમાં જંગી વધારો, જાણો માર્ચ મહિનામાં કેટલું સોનું ભારતમાં આવ્યું

ટોપ સ્ટોરી

Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Agriculture: કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે 224 કરોડ ફાળવ્યા, કૃષિ યાંત્રીકીકરણ અને સિંચાઈને મળશે વેગ
Agriculture: કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે 224 કરોડ ફાળવ્યા, કૃષિ યાંત્રીકીકરણ અને સિંચાઈને મળશે વેગ
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget