શોધખોળ કરો

PIB Fact Check: 2024 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી મોદી સરકાર 28 દિવસનું રૂ.239નું રિચાર્જ ફ્રી આપી રહી છે ? જાણો હકીકત

PIB Fact Check: પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કરીને કહ્યું, આ દાવો નકલી છે. ભારત સરકાર દ્વારા આવી ફ્રી રિચાર્જ યોજના ચલાવવામાં આવતી નથી. આ છેતરપિંડીનો પ્રયાસ છે.

PIB Fact Check: સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ પોસ્ટ વાયરલ થતી હોય છે. હાલ આવી જ એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તમામ ભારતીયોને રૂપિયા 239નું 28 દિવસનું રિચાર્જ ફ્રી આપવામાં આવતું દાવો કરવામાં આવી રહ્યો છે. આ દાવાની સત્યતા ચકાસવા પીઆઈબી ફેક્ટ ચેકે ટ્ટવિટ કર્યુ છે.

શું છે વાયરલ ટ્વિટ

વાયરલ ટ્વિટમાં એક સ્ક્રીનશોટ શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, 2024ની લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ લોકો ભાજપને મત આપે અને ફરીથી ભાજપની સરકાર બને તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તમામ ભારતીય યુઝર્સને રૂપિયા 239નું 28 દિવસવાળું રિચાર્જ ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે. મેં પણ 28 દિવસનું ફ્રી રિચાર્જ કરાવ્યું છે. તમે પણ નીચે આપેલી લિંક પર ક્લિક કરીને 28 દિવસનું ફ્રી રિચાર્જ મેળવી શકો છે.

પીઆઈબી ફેક્ટ ચેકે શું કહ્યું

પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કરીને કહ્યું, આ દાવો નકલી છે. ભારત સરકાર દ્વારા આવી ફ્રી રિચાર્જ યોજના ચલાવવામાં આવતી નથી. આ છેતરપિંડીનો પ્રયાસ છે. આવી લિંક પર ક્લિક કરવાથી બચો.

નકલી સંદેશાઓ ટાળો

પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા વારંવાર લોકોને ફેક મેસેજથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. ઉપરાંત અન્ય લોકો સાથે કોઈપણ પ્રકારની અંગત માહિતી શેર ન કરવાની સલાહ પણ આપે છે, કારણ કે તમે આનાથી મોટી સમસ્યામાં ફસાઈ શકો છો. આ સાથે જ અન્ય કોઈની સાથે ફેક મેસેજ શેર ન કરવા માટે કહે છે.

PIB ફેક્ટ ચેક શું છે?

નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
Embed widget