શોધખોળ કરો

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી જાહેરાત, પેટ્રોલ માત્ર 55 રૂપિયા પ્રતિ લીટરમાં મળશે! જાણો સત્ય શું છે....

આ વાયરલ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે મોદીના જમણા હાથે જાહેરાત કરી છે કે હવેથી દેશમાં ડીઝલની કિંમત 50 રૂપિયા પ્રતિ લીટર થશે. આ સાથે જ તમારે પેટ્રોલ માટે પ્રતિ લીટર 55 રૂપિયા ખર્ચવા પડશે.

PIB Fact Check: ઘણા શહેરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરથી વધુ છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરી છે. નીતિન ગડકરીએ કહ્યું છે કે હવેથી પેટ્રોલ માત્ર 55 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળશે... એટલે કે તમારે ઈંધણ માટે ઓછો ખર્ચ કરવો પડશે. ચાલો તમને જણાવીએ કે શું ખરેખર કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી છે.

હાલમાં સોશિયલ મીડિયા પર ઘણા સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન એક પોસ્ટ સામે આવી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે નીતિન ગડકરીએ દેશભરમાં સસ્તુ પેટ્રોલ અને ડીઝલ વેચવાનો નિર્ણય કર્યો છે.

પીઆઈબીએ પોતાના સત્તાવાર ટ્વીટમાં લખ્યું છે કે એક યુટ્યુબ ચેનલ દાવો કરી રહી છે કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે હવેથી પેટ્રોલ 55 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળશે. આ સમાચાર જોયા બાદ PIBને તેનું સત્ય જાણવા મળ્યું છે.

આ વાયરલ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે મોદીના જમણા હાથે જાહેરાત કરી છે કે હવેથી દેશમાં ડીઝલની કિંમત 50 રૂપિયા પ્રતિ લીટર થશે. આ સાથે જ તમારે પેટ્રોલ માટે પ્રતિ લીટર 55 રૂપિયા ખર્ચવા પડશે.

પીઆઈબીએ કહ્યું છે કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. આ વીડિયોમાં વર્ષ 2018નું નિવેદન ખોટી રીતે બતાવવામાં આવી રહ્યું છે. હાલમાં સરકાર તરફથી આવું કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

તમે સત્ય પણ જાણી શકો છો

કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે આવા ફેક ન્યૂઝથી દૂર રહો અને આ સમાચાર કોઈની સાથે શેર ન કરો. અત્યારે આવા સમાચાર ફોરવર્ડ ન કરો. જો તમે પણ કોઈ વાયરલ મેસેજનું સત્ય જાણવા માંગતા હોવ તો તમે આ મોબાઈલ નંબર 918799711259 અથવા socialmedia@pib.gov.in પર મેઈલ કરી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Embed widget