શોધખોળ કરો

શું 151 રેલવે ટ્રેનો સાથે સ્ટેશન અને હોસ્પિટલોનું ખાનગીકરણ કરવામાં આવશે? જાણો સરકારે શું કર્યો ખુલાસો

એક ટ્વીટ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય રેલ્વેની 151 ટ્રેનો, રેલ્વે પ્રોપર્ટી સ્ટેશનો અને હોસ્પિટલોનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે.

PIB Fact Check: ભારતીય રેલવેને લઈને સોશિયલ મીડિયા પર મોટો દાવો કરવામાં આવી રહ્યો છે. એક ટ્વીટ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય રેલ્વેની 151 ટ્રેનો, રેલ્વે પ્રોપર્ટી સ્ટેશનો અને હોસ્પિટલોનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. આ ટ્વીટને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટ્વીટ બતાવવામાં આવી રહી છે. તેમાં લખ્યું છે કે રેલ્વે દર વર્ષે 12 લાખ લોકોને રોજગાર આપી રહી છે. લગભગ 2.5 કરોડ લોકોને તેની સેવાઓ મળે છે. આવી સ્થિતિમાં ખાનગીકરણને લઈને આ દાવો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મામલામાં PIBની ફેક્ટ ચેક ટીમે આ ટ્વીટને નકલી ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે આ સંપૂર્ણપણે ભ્રામક દાવો છે. ભારતીય રેલ્વે દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ભારતીય રેલ્વે તેની કોઈપણ સંપત્તિનું ખાનગીકરણ કરી રહ્યું નથી. રેલવેએ આ મામલે કોઈ જાહેરાત કરી નથી. પીઆઈબીએ આ ટ્વિટ શેર કર્યું છે. આ મેસેજમાં રાહુલ ગાંધીની તસવીર રહે છે. આ મેસેજમાં અંગ્રેજીમાં લખ્યું છે કે Railways Being Sold.

પીઆઈબીના જણાવ્યા અનુસાર આ રીતે લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ રીતે લોકોની અંગત વિગતો ચોરવાનો પ્રયાસ કરવામાં આવે છે. સંદેશાઓ દ્વારા, ઘણીવાર લોકોમાં નકલી સમાચાર ફેલાવવાનો અને સરકારની છબીને કલંકિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઘણી વખત આવા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. જેના કારણે લોકોમાં ભય અને ડરનું વાતાવરણ સર્જાય છે અને સરકાર પ્રત્યે રોષ વધે છે.

PIB ફેક્ટ ચેક શું છે?

નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget