શોધખોળ કરો

PM Kisan Scheme: PM કિસાનના લાભાર્થીનું મૃત્યુ થયું હોય તો કોને મળશે 2000 રૂપિયાનો હપ્તો, જાણો યોજનાના નિયમો

સરકારે પીએમ કિસાન યોજના (PM Kisan Scheme) માટે કેટલાક નિયમો નક્કી કર્યા છે. સામાન્ય રીતે, ખેડૂતોને યોજનાને લઈને ઘણા પ્રશ્નો હોય છે.

PM Kisan Samman Nidhi: કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે સતત અનેક યોજનાઓ લાવે છે. તેમાંથી એક યોજનાનું નામ છે PM કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi Yojana). આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના દ્વારા, મોદી સરકાર ગરીબ ખેડૂતોને 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. સરકાર વર્ષમાં કુલ ત્રણ વખત આ નાણાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે. આવી સ્થિતિમાં, કુલ 4-4 મહિનાના અંતરાલમાં હપ્તાઓ ખાતામાં ટ્રાન્સફર થાય છે. ટૂંક સમયમાં સરકાર PM કિસાન યોજના (PM Kisan Scheme 13th Installment) નો 13મો હપ્તો બહાર પાડવા જઈ રહી છે.

ખેડૂતના મૃત્યુ પર યોજનાનો લાભ કોને મળશે

તમને જણાવી દઈએ કે સરકારે પીએમ કિસાન યોજના (PM Kisan Scheme) માટે કેટલાક નિયમો નક્કી કર્યા છે. સામાન્ય રીતે, ખેડૂતોને યોજનાને લઈને ઘણા પ્રશ્નો હોય છે. આમાં સૌથી સામાન્ય પ્રશ્ન એ છે કે જો કોઈપણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતનું મૃત્યુ થાય છે, તો પછી આ યોજનાનો લાભ કોને મળશે. આવી સ્થિતિમાં ખેડૂતના વારસદારને જમીનની માલિકી મળશે અને તે યોજનાના લાભાર્થી બની શકશે. પરંતુ આ 6,000 રૂપિયાનો લાભ મેળવવા માટે, તે ખેડૂતે પોતાને પોર્ટલ પર નવેસરથી નોંધણી કરાવવી પડશે. આ પોર્ટલ પર નોંધણી કરતા પહેલા તે તપાસવામાં આવશે કે તે કિસાન યોજના માટે પાત્ર છે કે નહીં.

PM કિસાન પોર્ટલ પર આ રીતે રજીસ્ટર કરો-

  1. જો તમે તમારી જાતને PM કિસાન પોર્ટલ પર રજીસ્ટર કરાવવા માંગતા હો, તો સૌથી પહેલા તેના સત્તાવાર પોર્ટલ https://pmkisan.gov.in પર જાઓ.
  2. આ પછી New Farmer Registration પર ક્લિક કરો.
  3. આ પછી, તમારો આધાર નંબર અહીં દાખલ કરો અને પછી કેપ્ચા કોડ ભરો.
  4. આગળ ક્લિક કરો અહીં ચાલુ રાખવા માટેનો વિકલ્પ પસંદ કરો
  5. આગળ તમે એપ્લિકેશન ફોર્મ જોશો જેમાં પૂછવામાં આવેલી બધી માહિતી ભરો અને ફોર્મ સાચવો.
  6. આ પછી તમારી PF કિસાન યોજનાનું રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ જશે.
  7. આ સિવાય તમે મોબાઈલ અથવા CSC સેન્ટર પર જઈને પણ ઑફલાઈન એપ્લિકેશન મેળવી શકો છો.

યોજના સંબંધિત મદદ માટે, અહીં સંપર્ક કરો

પીએમ કિસાન લાભાર્થીઓને મદદ કરવા માટે સરકારે અનેક હેલ્પલાઈન નંબર જારી કર્યા છે. આના પર કોલ કરીને તમે સ્કીમ સંબંધિત માહિતી મેળવી શકો છો. આ નંબર 1555261 અને 1800115526 અથવા 011-23381092 છે. આ ત્રણેય નંબર ટોલ ફ્રી છે. આ ઉપરાંત, તમે ઈમેલ આઈડી pmkisan-ict@gov.in પર સંપર્ક કરીને પણ યોજના વિશે માહિતી મેળવી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget