શોધખોળ કરો

Helpline Number: પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સોલાર પેનલ લગાવવા માંગો છો? આ નંબર પર મળશે તમામ માહિતી

PM Surya Ghar Yojana Helpline Number: જો તમને PM સૂર્ય ઘર યોજનાના લાભો મેળવવામાં કોઈ સમસ્યા આવી રહી હોય તો પછી તમે સ્કીમ સાથે જોડાયેલા હેલ્પલાઈન નંબર પર કોલ કરીને મદદ લઈ શકો છો.

PM Surya Ghar Yojana Helpline Number: લોકો તેમના ઘરોમાં વધતા વીજળીના બીલથી ખૂબ જ પરેશાન છે. અને ખાસ કરીને ઉનાળાની ઋતુમાં જ્યારે ગરમીથી બચવા ઘરોમાં એસી અને કુલરનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય મહિનાઓની સરખામણીમાં ઉનાળાની ઋતુમાં વીજળીનું બિલ 5-6 ગણું વધી જાય છે. વીજળીના વધતા બિલથી બચવા લોકો અનેક યુક્તિઓ અજમાવતા હોય છે.

હવે ઘણા લોકો પોતાના ઘરમાં સોલાર પેનલ લગાવી રહ્યા છે. જેના કારણે તેઓ વીજળીના બિલના બોજમાંથી બચી ગયા છે. સરકાર પણ સોલાર પેનલ લગાવવા માટે મદદ કરે છે. આ માટે પીએમ સૂર્ય ઘર યોજના ચલાવવામાં આવે છે. જો તમે આ યોજનાનો લાભ લેવા વિશે અવઢવમાં છો તો પછી તમે સ્કીમ સાથે જોડાયેલા હેલ્પલાઈન નંબર પર કોલ કરીને માહિતી મેળવી શકો છો.

તમે આ નંબર પર ફોન કરીને માહિતી મેળવી શકો છો
પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ, ભારત સરકાર લોકોને સોલાર પેનલ લગાવવા માટે સબસિડી આપે છે. અલગ-અલગ વોટની સોલાર પેનલ લગાવવા માટે સરકાર વિવિધ પ્રકારની સબસિડી આપે છે. સ્કીમ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તે પછી, આખી પ્રક્રિયા પૂર્ણ થયા પછી અને સોલર પેનલ ઇન્સ્ટોલ થઈ ગયા પછી અને વેરિફિકેશન થઈ ગયા પછી, સબસિડીના પૈસા તમારા ખાતામાં મોકલવામાં આવે છે.

તમે યોજના સંબંધિત કંઈપણ માહિતી મેળવવા માગતા હોય તો તમે તમારા ઘરમાં સોલાર પેનલ કેવી રીતે ઇન્સ્ટોલ કરવી તે સમજવા માગો છો તો તમે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રેનવાલ એનર્જીના હેલ્પલાઇન નંબર 1800-180-3333 પર ફોન કરીને માહિતી મેળવી શકો છો.

જાણો સરકાર કેટલી સબસિડી આપે છે
પીએમ સૂર્યઘર યોજના માટે અરજી કરવા માટે, તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmsuryaghar.org.in પર જઈને અરજી કરવાની રહેશે. યોજના હેઠળ, સોલર પેનલ લગાવવા પર, તમને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. આ સાથે સોલાર પેનલ લગાવવા માટે સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવશે. એક કિલોવોટ સોલર પેનલ લગાવવા પર તમને 30,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. 2 કિલોવોટ સિસ્ટમ લગાવવા પર 60,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. જો તમે 3 કિલોવોટની રૂપટોપ સોલર પેનલ ઇન્સ્ટોલ કરો છો, તો તમને 78,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે.

આ પણ વાંચો...

Mahadev Betting App Scam: મહાદેવ એપના માલિકની દુબઈમાં ધરપકડ, ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Local Body Election 2025 : કેટલીક જગ્યાએ EVMમાં સર્જાઇ ખામી, જુઓ અહેવાલBilimora Palika Election Controversy : EVMમાં ખામી સર્જાતા કોંગ્રેસ ઉમેદવારે રિ-વોટિંગની કરી માંગChhotaudepur Palika Election 2025 : છોટાઉદેપુરમાં બસપા-ભાજપના સમર્થકો વચ્ચે બબાલDwarka Election Voting 2025 : સલાયા પાલિકામાં EVMમાં ભાજપનું જ બટન દબાતું હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઘાયલ થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી,આ મેચમાંથી થશે બહાર!
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઘાયલ થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી,આ મેચમાંથી થશે બહાર!
Election: બીલીમોરા ખાતે EVMમાં ગરબડીનો આરોપ, કોંગ્રેસના ઉમેદવારનું બટન ન દબાતું હોવાનો દાવો
Election: બીલીમોરા ખાતે EVMમાં ગરબડીનો આરોપ, કોંગ્રેસના ઉમેદવારનું બટન ન દબાતું હોવાનો દાવો
Health Tips: ગર્ભનિરોધક ગોળી લેવી બની શકે છે જીવલેણ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું વધે જોખમ,રિચર્સમાં થયો મોટો ખુલાસો
Health Tips: ગર્ભનિરોધક ગોળી લેવી બની શકે છે જીવલેણ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું વધે જોખમ,રિચર્સમાં થયો મોટો ખુલાસો
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ  લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.