શોધખોળ કરો

Helpline Number: પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સોલાર પેનલ લગાવવા માંગો છો? આ નંબર પર મળશે તમામ માહિતી

PM Surya Ghar Yojana Helpline Number: જો તમને PM સૂર્ય ઘર યોજનાના લાભો મેળવવામાં કોઈ સમસ્યા આવી રહી હોય તો પછી તમે સ્કીમ સાથે જોડાયેલા હેલ્પલાઈન નંબર પર કોલ કરીને મદદ લઈ શકો છો.

PM Surya Ghar Yojana Helpline Number: લોકો તેમના ઘરોમાં વધતા વીજળીના બીલથી ખૂબ જ પરેશાન છે. અને ખાસ કરીને ઉનાળાની ઋતુમાં જ્યારે ગરમીથી બચવા ઘરોમાં એસી અને કુલરનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય મહિનાઓની સરખામણીમાં ઉનાળાની ઋતુમાં વીજળીનું બિલ 5-6 ગણું વધી જાય છે. વીજળીના વધતા બિલથી બચવા લોકો અનેક યુક્તિઓ અજમાવતા હોય છે.

હવે ઘણા લોકો પોતાના ઘરમાં સોલાર પેનલ લગાવી રહ્યા છે. જેના કારણે તેઓ વીજળીના બિલના બોજમાંથી બચી ગયા છે. સરકાર પણ સોલાર પેનલ લગાવવા માટે મદદ કરે છે. આ માટે પીએમ સૂર્ય ઘર યોજના ચલાવવામાં આવે છે. જો તમે આ યોજનાનો લાભ લેવા વિશે અવઢવમાં છો તો પછી તમે સ્કીમ સાથે જોડાયેલા હેલ્પલાઈન નંબર પર કોલ કરીને માહિતી મેળવી શકો છો.

તમે આ નંબર પર ફોન કરીને માહિતી મેળવી શકો છો
પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ, ભારત સરકાર લોકોને સોલાર પેનલ લગાવવા માટે સબસિડી આપે છે. અલગ-અલગ વોટની સોલાર પેનલ લગાવવા માટે સરકાર વિવિધ પ્રકારની સબસિડી આપે છે. સ્કીમ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તે પછી, આખી પ્રક્રિયા પૂર્ણ થયા પછી અને સોલર પેનલ ઇન્સ્ટોલ થઈ ગયા પછી અને વેરિફિકેશન થઈ ગયા પછી, સબસિડીના પૈસા તમારા ખાતામાં મોકલવામાં આવે છે.

તમે યોજના સંબંધિત કંઈપણ માહિતી મેળવવા માગતા હોય તો તમે તમારા ઘરમાં સોલાર પેનલ કેવી રીતે ઇન્સ્ટોલ કરવી તે સમજવા માગો છો તો તમે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રેનવાલ એનર્જીના હેલ્પલાઇન નંબર 1800-180-3333 પર ફોન કરીને માહિતી મેળવી શકો છો.

જાણો સરકાર કેટલી સબસિડી આપે છે
પીએમ સૂર્યઘર યોજના માટે અરજી કરવા માટે, તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmsuryaghar.org.in પર જઈને અરજી કરવાની રહેશે. યોજના હેઠળ, સોલર પેનલ લગાવવા પર, તમને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. આ સાથે સોલાર પેનલ લગાવવા માટે સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવશે. એક કિલોવોટ સોલર પેનલ લગાવવા પર તમને 30,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. 2 કિલોવોટ સિસ્ટમ લગાવવા પર 60,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. જો તમે 3 કિલોવોટની રૂપટોપ સોલર પેનલ ઇન્સ્ટોલ કરો છો, તો તમને 78,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે.

આ પણ વાંચો...

Mahadev Betting App Scam: મહાદેવ એપના માલિકની દુબઈમાં ધરપકડ, ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી

વિડિઓઝ

Somnath Swabhiman Parv: સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે અનેરો ઉત્સાહ, જુઓ VIDEO
Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Embed widget