શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામો 2025

(Source:  ECI | ABP NEWS)

Helpline Number: પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સોલાર પેનલ લગાવવા માંગો છો? આ નંબર પર મળશે તમામ માહિતી

PM Surya Ghar Yojana Helpline Number: જો તમને PM સૂર્ય ઘર યોજનાના લાભો મેળવવામાં કોઈ સમસ્યા આવી રહી હોય તો પછી તમે સ્કીમ સાથે જોડાયેલા હેલ્પલાઈન નંબર પર કોલ કરીને મદદ લઈ શકો છો.

PM Surya Ghar Yojana Helpline Number: લોકો તેમના ઘરોમાં વધતા વીજળીના બીલથી ખૂબ જ પરેશાન છે. અને ખાસ કરીને ઉનાળાની ઋતુમાં જ્યારે ગરમીથી બચવા ઘરોમાં એસી અને કુલરનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય મહિનાઓની સરખામણીમાં ઉનાળાની ઋતુમાં વીજળીનું બિલ 5-6 ગણું વધી જાય છે. વીજળીના વધતા બિલથી બચવા લોકો અનેક યુક્તિઓ અજમાવતા હોય છે.

હવે ઘણા લોકો પોતાના ઘરમાં સોલાર પેનલ લગાવી રહ્યા છે. જેના કારણે તેઓ વીજળીના બિલના બોજમાંથી બચી ગયા છે. સરકાર પણ સોલાર પેનલ લગાવવા માટે મદદ કરે છે. આ માટે પીએમ સૂર્ય ઘર યોજના ચલાવવામાં આવે છે. જો તમે આ યોજનાનો લાભ લેવા વિશે અવઢવમાં છો તો પછી તમે સ્કીમ સાથે જોડાયેલા હેલ્પલાઈન નંબર પર કોલ કરીને માહિતી મેળવી શકો છો.

તમે આ નંબર પર ફોન કરીને માહિતી મેળવી શકો છો
પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ, ભારત સરકાર લોકોને સોલાર પેનલ લગાવવા માટે સબસિડી આપે છે. અલગ-અલગ વોટની સોલાર પેનલ લગાવવા માટે સરકાર વિવિધ પ્રકારની સબસિડી આપે છે. સ્કીમ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તે પછી, આખી પ્રક્રિયા પૂર્ણ થયા પછી અને સોલર પેનલ ઇન્સ્ટોલ થઈ ગયા પછી અને વેરિફિકેશન થઈ ગયા પછી, સબસિડીના પૈસા તમારા ખાતામાં મોકલવામાં આવે છે.

તમે યોજના સંબંધિત કંઈપણ માહિતી મેળવવા માગતા હોય તો તમે તમારા ઘરમાં સોલાર પેનલ કેવી રીતે ઇન્સ્ટોલ કરવી તે સમજવા માગો છો તો તમે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રેનવાલ એનર્જીના હેલ્પલાઇન નંબર 1800-180-3333 પર ફોન કરીને માહિતી મેળવી શકો છો.

જાણો સરકાર કેટલી સબસિડી આપે છે
પીએમ સૂર્યઘર યોજના માટે અરજી કરવા માટે, તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmsuryaghar.org.in પર જઈને અરજી કરવાની રહેશે. યોજના હેઠળ, સોલર પેનલ લગાવવા પર, તમને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. આ સાથે સોલાર પેનલ લગાવવા માટે સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવશે. એક કિલોવોટ સોલર પેનલ લગાવવા પર તમને 30,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. 2 કિલોવોટ સિસ્ટમ લગાવવા પર 60,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. જો તમે 3 કિલોવોટની રૂપટોપ સોલર પેનલ ઇન્સ્ટોલ કરો છો, તો તમને 78,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે.

આ પણ વાંચો...

Mahadev Betting App Scam: મહાદેવ એપના માલિકની દુબઈમાં ધરપકડ, ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics:  RJD ની હાર બાદ લાલુ પ્રસાદના ઘરમાં ભંગાણ, રોહિણી આચાર્યએ પરિવાર સાથેના સંબંધો તોડવાની કરી જાહેરાત
Bihar Politics: RJD ની હાર બાદ લાલુ પ્રસાદના ઘરમાં ભંગાણ, રોહિણી આચાર્યએ પરિવાર સાથેના સંબંધો તોડવાની કરી જાહેરાત
રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ: અનૈતિક સંબંધોની શંકામાં પતિએ પત્ની પર ફાયરિંગ કરી પોતે કર્યો આપઘાત
રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ: અનૈતિક સંબંધોની શંકામાં પતિએ પત્ની પર ફાયરિંગ કરી પોતે કર્યો આપઘાત
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ભાવનગરમાં લગ્નના દિવસે જ ભાવિ પતિએ કરી યુવતીની હત્યા, લગ્નગીતોની જગ્યાએ મરશિયા ગવાયા
ભાવનગરમાં લગ્નના દિવસે જ ભાવિ પતિએ કરી યુવતીની હત્યા, લગ્નગીતોની જગ્યાએ મરશિયા ગવાયા
Advertisement

વિડિઓઝ

Delhi Blast | દિલ્હી બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડનો ખુલાસો, ડૉ.મુઝફ્ફરે અફઘાનિસ્તાન જઈને લીધી હતી આત્મઘાતી હુમલાની ટ્રેનિંગ
Jammu Kashmir | જમ્મુમાં ભયાનક બ્લાસ્ટમાં 9ના મોત, 29 ઇજાગ્રસ્ત અને પાંચની હાલત ગંભીર
Delhi Blast | દિલ્હી બ્લાસ્ટ મામલે વધુ એક ફરિયાદ, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે નોંધાવી ફરિયાદ
PM Modi Speech In Delhi : કોંગ્રેસ હવે મુસ્લિમ લીગ-માઓવાદી કોંગ્રેસ, PM મોદીના બિહાર જીત બાદ પ્રહાર
Bihar Election Result Updates : નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવાને લઈ સસ્પેન્સ યથાવત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics:  RJD ની હાર બાદ લાલુ પ્રસાદના ઘરમાં ભંગાણ, રોહિણી આચાર્યએ પરિવાર સાથેના સંબંધો તોડવાની કરી જાહેરાત
Bihar Politics: RJD ની હાર બાદ લાલુ પ્રસાદના ઘરમાં ભંગાણ, રોહિણી આચાર્યએ પરિવાર સાથેના સંબંધો તોડવાની કરી જાહેરાત
રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ: અનૈતિક સંબંધોની શંકામાં પતિએ પત્ની પર ફાયરિંગ કરી પોતે કર્યો આપઘાત
રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ: અનૈતિક સંબંધોની શંકામાં પતિએ પત્ની પર ફાયરિંગ કરી પોતે કર્યો આપઘાત
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ભાવનગરમાં લગ્નના દિવસે જ ભાવિ પતિએ કરી યુવતીની હત્યા, લગ્નગીતોની જગ્યાએ મરશિયા ગવાયા
ભાવનગરમાં લગ્નના દિવસે જ ભાવિ પતિએ કરી યુવતીની હત્યા, લગ્નગીતોની જગ્યાએ મરશિયા ગવાયા
શું નિવૃત્ત સરકારી કર્મચારીઓને DA અને પગાર પંચનો લાભો   નહીં મળે?  જાણો શું છે હકીકત
શું નિવૃત્ત સરકારી કર્મચારીઓને DA અને પગાર પંચનો લાભો નહીં મળે? જાણો શું છે હકીકત
12 સીઝન બાદ આખરે  રવિન્દ્ર જાડેજાએ છોડ્યો CSKનો સાથ, જાણો IPL 2026 માં કઈ ટીમ વતી રમશે ઓલરાઉન્ડર
12 સીઝન બાદ આખરે રવિન્દ્ર જાડેજાએ છોડ્યો CSKનો સાથ, જાણો IPL 2026 માં કઈ ટીમ વતી રમશે ઓલરાઉન્ડર
IND vs SA:  ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિંગમાં  189 રનમાં ઓલ આઉટ, ગિલ રિટાયર્ડ હર્ટ
IND vs SA: ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિંગમાં 189 રનમાં ઓલ આઉટ, ગિલ રિટાયર્ડ હર્ટ
જમ્મુ-કાશ્મીરના નૌગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ, 7 લોકોના મોત; 27 ઘાયલ
જમ્મુ-કાશ્મીરના નૌગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ, 7 લોકોના મોત; 27 ઘાયલ
Embed widget