શોધખોળ કરો

PMGKAY: શું PM ગરીબ કલ્યાણ અન્ન યોજના ડિસેમ્બર 2022 પછી લંબાશે? જાણો વિગતો

ગરીબોને કોરોનાની અસરથી બચાવવાના પગલા તરીકે એપ્રિલ 2020માં તેની શરૂઆત થઈ ત્યારથી, લોકોને મફતમાં અનાજ આપવામાં આવી રહ્યું છે.

PM Garib Kalyan Ann Yojana: સરકાર ટૂંક સમયમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને આગળ વધારવા માટે મોટો નિર્ણય લઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર નવા વર્ષમાં પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) ચાલુ રાખવાના વિચારની વિરુદ્ધ નથી.

એવું માનવામાં આવે છે કે સમાજના ગરીબ અને નબળા વર્ગના લોકોને આ યોજનાનો લાભ મળ્યો છે. યોજના હેઠળ, લાભાર્થીઓને દર મહિને 5 કિલો મફત અનાજ મળે છે. આ તે જથ્થા ઉપરાંત છે જે તેમને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ અત્યંત સબસિડીવાળી કિંમતે આપવામાં આવે છે.

ગરીબોને કોરોનાની અસરથી બચાવવાના પગલા તરીકે એપ્રિલ 2020માં તેની શરૂઆત થઈ ત્યારથી, લોકોને મફતમાં અનાજ આપવામાં આવી રહ્યું છે.

મફત અનાજ યોજના વિસ્તારવામાં આવી શકે છે

કેન્દ્રએ PM ગરીબ કલ્યાણ અન્ન યોજનાના સાત તબક્કાઓ માટે કુલ 3.9 લાખ કરોડ રૂપિયાની સબસિડીનો અંદાજ મૂક્યો છે. TOI ના અહેવાલ મુજબ, સૂત્રોએ જણાવ્યું છે કે માર્ચ 2023 સુધી યોજનાના વિસ્તરણથી સબસિડી બિલમાં વધુ 40,000 કરોડનો ઉમેરો થશે. જ્યારે નાણાકીય બોજ એક પાસું છે. સરકાર માટે વાસ્તવિક પડકાર એ જરૂરીયાતોને પહોંચી વળવા માટે ઘઉંનો વર્તમાન સ્ટોક છે.

સરકાર કહે છે કે NFSA, અન્ય કલ્યાણ યોજનાઓ તેમજ PMGKAY માટેની વધારાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતા ઘઉં છે.

યોજના ક્યાં સુધી લંબાશે?

કેન્દ્ર સરકારના અનુમાન મુજબ, 138 લાખ ટનના બફર ધોરણની સામે, 1 જાન્યુઆરી, 2023 સુધી લગભગ 159 લાખ ટન ઘઉં કેન્દ્રીય પૂલમાં ઉપલબ્ધ રહેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે જો PMGKAY માર્ચ સુધી લંબાવવામાં આવે છે, તો જાન્યુઆરી અને માર્ચ 2023 વચ્ચે લગભગ 68 લાખ ટન ઘઉંનું બીજું લિફ્ટિંગ થશે. આ સાથે સરકાર પાસે 1 એપ્રિલ સુધી લગભગ 91 લાખ ટન ઘઉંનો કુલ સ્ટોક હશે.

સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ

મીડિયા અહેવાલો અનુસાર, એક અધિકારીએ કહ્યું છે કે સરકારી સ્ટોકમાંથી ખુલ્લા બજારમાં ઘઉંના વેચાણને કોઈ અવકાશ રહેશે નહીં. જરૂર પડશે તો પગલાં ભરશે. સૂત્રોએ જણાવ્યું કે જોકે આ મુદ્દે બેઠકો થઈ છે. અધિકારીઓ PM ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) પર સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. હાલમાં, FCI ઘઉંનો સ્ટોક ખુલ્લા બજારમાં આપશે કે નહીં તે સરકાર પર નિર્ભર છે.

યોજના ક્યારે શરૂ થઈ

કેન્દ્ર સરકાર દ્વારા એપ્રિલ 2020માં કોરોના મહામારી દરમિયાન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKY) શરૂ કરવામાં આવી હતી. કોરોનાની પ્રથમ લહેરના અંત સાથે, આ યોજના નવેમ્બર 2020 માં બંધ કરવામાં આવી હતી, પરંતુ કોરોનાની બીજા લહેરને કારણે, આ યોજના મે 2021 માં ફરીથી શરૂ કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ યોજનાથી ગરીબોને ઘણો ફાયદો થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન, અધ્યક્ષ તરીકે પસંદગી
આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન, અધ્યક્ષ તરીકે પસંદગી
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, સેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ થયું, VIDEO
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, સેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ થયું, VIDEO
ઉત્તરાખંડમાં આગામી 5 દિવસ ભારે બરફવર્ષાની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ 
ઉત્તરાખંડમાં આગામી 5 દિવસ ભારે બરફવર્ષાની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ 
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન, અધ્યક્ષ તરીકે પસંદગી
આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન, અધ્યક્ષ તરીકે પસંદગી
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, સેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ થયું, VIDEO
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, સેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ થયું, VIDEO
ઉત્તરાખંડમાં આગામી 5 દિવસ ભારે બરફવર્ષાની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ 
ઉત્તરાખંડમાં આગામી 5 દિવસ ભારે બરફવર્ષાની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ 
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં તેજી યથાવત, જાણો 21 જાન્યુઆરીનો ભાવ
Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં તેજી યથાવત, જાણો 21 જાન્યુઆરીનો ભાવ
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Embed widget