શોધખોળ કરો

PNB Scam Case: પીએનબી કૌભાંડમાં CBI ને મળી મોટી સફળતા, નીરવ મોદીનો ખાસ સાથી ઈજિપ્તથી પરત લવાયો

PNB Scam Case Update: CBI એ એક મોટું ઓપરેશન હાથ ધરીને ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીના સહયોગી સુભાષ શંકરને ઈજિપ્તના કેરોથી પરત લાવવામાં સફળતા મેળવી છે.

PNB Scam Case: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ એક મોટું ઓપરેશન હાથ ધરીને ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીના સહયોગી સુભાષ શંકરને ઈજિપ્તના કેરોથી પરત લાવવામાં સફળતા મેળવી છે. સીબીઆઈ તેને દેશમાં પરત લાવવા માટે લાંબા સમયથી કામ કરી રહી હતી. તે બેંક ફ્રોડ કેસના આરોપીઓમાંનો એક છે.

નીરવ મોદીની સાથે દેશ છોડીને ગયો હતો ભાગી

49 વર્ષીય સુભાષ શંકર 2018માં નીરવ મોદી સાથે ભારત છોડીને ભાગી ગયો હોવાનું કહેવાય છે. સુભાષ શંકર નીરવ મોદીની સૌથી નજીક માનવામાં આવે છે.  સુભાષ નીરવ મોદીની એક કંપનીમાં ડેપ્યુટી જનરલ મેનેજર હતો. મળતી માહિતી મુજબ, CBI હવે મુંબઈ કોર્ટમાં સુભાષની કસ્ટડી લેશે અને PNB કૌભાંડમાં તેની પૂછપરછ કરશે.

ઈન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી

2018 માં, ઇન્ટરપોલે PNB કૌભાંડની તપાસ CBIની વિનંતી પર નીરવ મોદી, તેના ભાઈ નિશાલ મોદી અને તેના કર્મચારી સુભાષ શંકર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. ઈન્ટરપોલે ચાર વર્ષ પહેલા સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટ અને વિશેષ ન્યાયાધીશ જેસી જગદાલે દ્વારા જારી કરાયેલ ધરપકડ વોરંટના આધારે મુંબઈની વિશેષ અદાલતમાં રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. ભાગેડુ વિરુદ્ધ જારી કરાયેલ તેની રેડ કોર્નર નોટિસમાં, ઇન્ટરપોલે તેના 192 સભ્ય દેશોને વ્યક્તિની ધરપકડ અથવા અટકાયત કરવા કહ્યું છે, ત્યારબાદ પ્રત્યાર્પણ અથવા દેશનિકાલની કાર્યવાહી શરૂ થઈ શકે છે.

નીરવ મોદીએ PNBમાં લગભગ 6,500 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હતું. તે લંડનની જેલમાં છે. ભારત સરકાર તેને પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે. ED નીરવ મોદીની વિદેશમાં આવેલી પ્રોપર્ટીનો કબજો લેવાનો પ્રયાસ કરી રહી છે. નીરવ મોદીએ તેની કંપની ફાયરસ્ટાર ડાયમંડ્સ દ્વારા 2017માં આઇકોનિક રિધમ હાઉસ બિલ્ડીંગ ખરીદી હતી. તેની યોજના તેને હેરિટેજ પ્રોપર્ટીમાં ફેરવવાની હતી. તેમણે મોટાભાગની પ્રોપર્ટી પીએનબી કૌભાંડમાંથી મળેલી રકમથી ખરીદી હોવાનું મનાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget