શોધખોળ કરો

પીપીએફ સ્કિમ પર 1% વ્યાજ પર મળે છે લોન, જાણો કેટલી રકમ અને કેટલા સમય સુધી મળે છે

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પર લોન લેવા માટે D ફોર્મ ભરવા પડે છે. ફોર્મમાં અકાઉન્ટ નંબર અને લોનની રકમ ભરવાની હોય છે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પર લોન લેવા માટે D ફોર્મ ભરવા પડે છે. ફોર્મમાં અકાઉન્ટ નંબર અને લોનની રકમ ભરવાની હોય છે. તેના પર ખાતાધારકના હસ્તાક્ષર  હોય છે. લોનની સાથે પાસબુક લગાવીને બેન્કમાં જમા કરવાની હોય છે.

  પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(PPF) ટેક્સ બચાવવા માટે સૌથી ઉત્તમ સ્કિમ મનાય છે. લોન્ગ ટર્મમાં જો પીપીએફમાં પૈસા જમા કરીએ તો  વ્યાજ અને મેચ્યોરિટીની રકમ પર ટેક્સની છૂટ મળે છે. આ છૂટ ઇન્કમટેક્સની એક્ટ ધારા 80C  હેઠળ મળે છે. તદપરાંત પીપીએફ અકાઉન્ટ પર જમાકર્તા ઇચ્છે તો લોન પણ લઇ શકે છે. ખાતામાં કેટલી રકમ જમા કરાઇ છે. તેના આધારે લોનની રકમ નક્કી થાય છે.

કેટલી રકમની લોન મળી શકે?

લોનની રકમ PPF ખાતામાં જમા થયેલી રકમ પર આધાર રાખે છે. નિયમો અનુસાર, પીપીએફ ખાતામાં જમા થયેલી રકમમાંથી 25% લોન તરીકે મેળવી શકાય છે. PPF ખાતું ખોલ્યાના બીજા વર્ષના અંતે થાપણની રકમ જોવા મળે છે. જો ખાતાધારક 2022-23માં PPF લોન માટે અરજી કરે છે, તો માર્ચ 2021 માં તે ખાતામાથી 25% નાણાં લોન તરીકે આપવામાં આવશે. આ લોનની મહત્તમ મર્યાદા હશે.

PPF પર સરળતાથી લોન લઇ શકાય છે. પીપીએફનું ખાતા ખુલ્યાના 3થી6 વર્ષની અંદર લોન લઇ શકાય છે. આ લોન પર એટલું જ વ્યાજ લાગશે જેટલુ પીપીએફના ખાતા પર જમાકર્તાને વ્યાજ મળે છે. હાલ આ રેટ 7.10 ટકા ચાલી રહ્યું છે. પીપીએફ પર લોન એ લોકો માટે યોગ્ય મનાય છે, જે આ પૈસાથી પર્સનલ લોનનો થોડો હિસ્સો ચૂકવી દેવા માંગે છે. તેમાં વ્યાજ પર ફાયદો મળે છે. કારણ કે પર્સનલ લોનની સરખામણીમાં પીપએફનું વ્યાજ ઓછું છે.

કોણ લઇ શકે છે લોન

કોઇ પણ વ્યકિત જેનું પીપીએફ ખાતુ હોય તે ખાતુ ખુલ્યાના 3થી6 વર્ષ બાદ લોન લઇ શકે છે. આ શોર્ટ ટર્મ લોન હોય છે જે 36 મહિના માટે અપાઇ છે.આ અવધિ બાદ લોનના પૈસા ચૂકવવાના રહે છે. જો 2020-21માં  પીપીએફ  ખાતા ખોલ્યું છે તો 2020-23 બાદ લોન ઉઠાવી શકે છે.

શું છે વ્યાજ દર?

હાલ પીપીએફ ખાતા પર વાર્ષિક 1  1 ટકા વ્યાજ લાગે છે. આ વ્યાજ પીપીએફ મળતા વ્યાજથી 1ટકા વધુ જોડીને લેવામાં આવે છે. જો કે, આ દર ત્યારે જ લાગુ પડે છે જ્યારે લોન લીધાના 36 મહિનાની અંદર લોન પરત કરવામાં આવે.

 

 

 

 

 

 

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં બાળપણ?Hun To Bolish : હું તો બોલીશ : આ ફાંકા ફોજદારનું સરઘસ ક્યારે?Surendranagar Hit and Run: સુરેન્દ્રનગરના સાયલામાં ડમ્પરે સ્કૂલવાનને મારી ટક્કર,અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોતEXCLUSIVE Interview with Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે EXCLUSIVE વાતચીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Embed widget