શોધખોળ કરો

પીપીએફ સ્કિમ પર 1% વ્યાજ પર મળે છે લોન, જાણો કેટલી રકમ અને કેટલા સમય સુધી મળે છે

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પર લોન લેવા માટે D ફોર્મ ભરવા પડે છે. ફોર્મમાં અકાઉન્ટ નંબર અને લોનની રકમ ભરવાની હોય છે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પર લોન લેવા માટે D ફોર્મ ભરવા પડે છે. ફોર્મમાં અકાઉન્ટ નંબર અને લોનની રકમ ભરવાની હોય છે. તેના પર ખાતાધારકના હસ્તાક્ષર  હોય છે. લોનની સાથે પાસબુક લગાવીને બેન્કમાં જમા કરવાની હોય છે.

  પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(PPF) ટેક્સ બચાવવા માટે સૌથી ઉત્તમ સ્કિમ મનાય છે. લોન્ગ ટર્મમાં જો પીપીએફમાં પૈસા જમા કરીએ તો  વ્યાજ અને મેચ્યોરિટીની રકમ પર ટેક્સની છૂટ મળે છે. આ છૂટ ઇન્કમટેક્સની એક્ટ ધારા 80C  હેઠળ મળે છે. તદપરાંત પીપીએફ અકાઉન્ટ પર જમાકર્તા ઇચ્છે તો લોન પણ લઇ શકે છે. ખાતામાં કેટલી રકમ જમા કરાઇ છે. તેના આધારે લોનની રકમ નક્કી થાય છે.

કેટલી રકમની લોન મળી શકે?

લોનની રકમ PPF ખાતામાં જમા થયેલી રકમ પર આધાર રાખે છે. નિયમો અનુસાર, પીપીએફ ખાતામાં જમા થયેલી રકમમાંથી 25% લોન તરીકે મેળવી શકાય છે. PPF ખાતું ખોલ્યાના બીજા વર્ષના અંતે થાપણની રકમ જોવા મળે છે. જો ખાતાધારક 2022-23માં PPF લોન માટે અરજી કરે છે, તો માર્ચ 2021 માં તે ખાતામાથી 25% નાણાં લોન તરીકે આપવામાં આવશે. આ લોનની મહત્તમ મર્યાદા હશે.

PPF પર સરળતાથી લોન લઇ શકાય છે. પીપીએફનું ખાતા ખુલ્યાના 3થી6 વર્ષની અંદર લોન લઇ શકાય છે. આ લોન પર એટલું જ વ્યાજ લાગશે જેટલુ પીપીએફના ખાતા પર જમાકર્તાને વ્યાજ મળે છે. હાલ આ રેટ 7.10 ટકા ચાલી રહ્યું છે. પીપીએફ પર લોન એ લોકો માટે યોગ્ય મનાય છે, જે આ પૈસાથી પર્સનલ લોનનો થોડો હિસ્સો ચૂકવી દેવા માંગે છે. તેમાં વ્યાજ પર ફાયદો મળે છે. કારણ કે પર્સનલ લોનની સરખામણીમાં પીપએફનું વ્યાજ ઓછું છે.

કોણ લઇ શકે છે લોન

કોઇ પણ વ્યકિત જેનું પીપીએફ ખાતુ હોય તે ખાતુ ખુલ્યાના 3થી6 વર્ષ બાદ લોન લઇ શકે છે. આ શોર્ટ ટર્મ લોન હોય છે જે 36 મહિના માટે અપાઇ છે.આ અવધિ બાદ લોનના પૈસા ચૂકવવાના રહે છે. જો 2020-21માં  પીપીએફ  ખાતા ખોલ્યું છે તો 2020-23 બાદ લોન ઉઠાવી શકે છે.

શું છે વ્યાજ દર?

હાલ પીપીએફ ખાતા પર વાર્ષિક 1  1 ટકા વ્યાજ લાગે છે. આ વ્યાજ પીપીએફ મળતા વ્યાજથી 1ટકા વધુ જોડીને લેવામાં આવે છે. જો કે, આ દર ત્યારે જ લાગુ પડે છે જ્યારે લોન લીધાના 36 મહિનાની અંદર લોન પરત કરવામાં આવે.

 

 

 

 

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
પત્ની સાથે મળી પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે ₹9,250; જાણો વિગતો
પત્ની સાથે મળી પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે ₹9,250; જાણો વિગતો
Maruti Dzire એ તોડ્યા વેચાણના તમામ રેકોર્ડ, બની દેશની સૌથી વધુ વેચાતી કાર, જુઓ સેલ્સ રિપોર્ટ
Maruti Dzire એ તોડ્યા વેચાણના તમામ રેકોર્ડ, બની દેશની સૌથી વધુ વેચાતી કાર, જુઓ સેલ્સ રિપોર્ટ
Embed widget