શોધખોળ કરો

RBI Monetary Policy Meeting: RBI એ જાહેર કર્યું નાણાકીય વર્ષ 2022-23માં થનારી મોનિટરી પોલિસી કમિટી બેઠકનું શેડ્યૂલ

RBI Monetary Policy : નાણાકીય વર્ષ 2022-23 માટે નાણાકીય નીતિ સમિતિ (Monetary Policy Committee) ની પ્રથમ બેઠક 6 એપ્રિલથી 8 એપ્રિલ દરમિયાન યોજાશે.

RBI Monetary Policy Schedule:  પેટ્રોલ ડીઝલ સતત મોંઘુ થઈ રહ્યું છે. તો ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થયો છે. હવે ગેસ પણ મોંઘો થવા જઈ રહ્યો છે. જેના કારણે મોંઘવારીની અસર સામાન્ય લોકો પર ભારે પડશે. આવી સ્થિતિમાં નવા નાણાકીય વર્ષમાં લોન પોલિસીની સમીક્ષામાં આરબીઆઈ વ્યાજદરમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. RBIએ 2022-23 માટે મોનેટરી પોલિસી કમિટીની બેઠકોનું શેડ્યૂલ બહાર પાડ્યું છે.

નાણાકીય નીતિ સમિતિની બેઠક ક્યારે યોજાશે?

નાણાકીય વર્ષ 2022-23 માટે નાણાકીય નીતિ સમિતિ (Monetary Policy  Committee) ની પ્રથમ બેઠક 6 એપ્રિલથી 8 એપ્રિલ દરમિયાન યોજાશે. અને આરબીઆઈની બેઠકો બાદ 8મી એપ્રિલે લોન પોલિસીની જાહેરાત કરવામાં આવશે. જેમાં આરબીઆઈ ગવર્નર સંબોધન કરશે. બીજી મીટિંગ 6 થી 8 જૂન 2022 દરમિયાન, ત્રીજી મીટિંગ 2 થી 4 ઓગસ્ટ દરમિયાન યોજાશે અને લોન પોલિસી 4 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવશે. ચોથી બેઠક 28 થી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. પાંચમી બેઠક 5 થી 7 ડિસેમ્બર દરમિયાન અને નાણાકીય વર્ષની છેલ્લી નાણાકીય નીતિ સમિતિની બેઠક 6 થી 8 ફેબ્રુઆરી 2022 દરમિયાન યોજાશે. હવે દરેક નાણાકીય વર્ષમાં દ્વિ-માસિક એટલે કે દર બે મહિને RBI લોન નીતિની સમીક્ષાની જાહેરાત કરે છે.

RBI ગવર્નર વિકાસ માટેનો રોડમેપ રજૂ કરે છે

તમને જણાવી દઈએ કે RBIની મોનેટરી પોલિસી કમિટીની બેઠક ત્રણ દિવસ સુધી ચાલે છે. જેમાં RBI ગવર્નર છેલ્લા દિવસે લોન પોલિસીની જાહેરાત કરે છે. 2022-23ની નાણાકીય નીતિ સમિતિની પ્રથમ બેઠકમાં, આરબીઆઈ ગવર્નર ચાલુ નાણાકીય વર્ષ માટે આર્થિક વૃદ્ધિના આંકડાઓના લક્ષ્ય ઉપરાંત ફુગાવાના દરને પણ લક્ષ્યાંક બનાવશે. કોઈપણ રીતે, રિટેલ ફુગાવાનો દર RBIની 6 ટકાની નિયત મર્યાદાને વટાવી ગયો છે. આ સિવાય આરબીઆઈ ગવર્નર નવા નાણાકીય વર્ષમાં આર્થિક પડકારો, વૈશ્વિક પડકારોની અસર અંગે પણ પોતાનું વલણ સ્પષ્ટ કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Embed widget