શોધખોળ કરો

રેપો રેટ ઘટવા છતાં નહી ઘટે આ લોકોની લોનની EMI, ફાયદો મેળવવો હોય તો તરત જ કરો આ કામ

RBI Monetary Policy 2025-26: જ્યારે કોઈ વ્યક્તિ ફિક્સ્ડ રેટ પર લોન લે છે ત્યારે તેનો વ્યાજ દર લોન લેતી વખતે જ નક્કી થઈ જાય છે.

RBI Monetary Policy 2025-26:  ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. રેપો રેટમાં સતત બીજી વખત ઘટાડો કરવામાં આવ્યો છે. આ પહેલા ફેબ્રુઆરીમાં પણ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. લગભગ પાંચ વર્ષમાં રેપો રેટમાં આ પ્રથમ ઘટાડો હતો. આજના ઘટાડા સાથે રેપો રેટ હવે 6 ટકા થઈ ગયો છે. રેપો રેટ એ દર છે જેના પર RBI બેન્કોને લોન આપે છે. તેના ઘટાડાને કારણે તમારી હોમ લોન, પર્સનલ લોન અને કાર લોનનો હપ્તો ઓછો થઈ જાય છે. રેપો રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય RBIની નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

પરંતુ જો તમે ફિક્સ્ડ રેટ પર હોમ લોન લીધી હોય તો આ નિર્ણય પછી પણ તમારા EMI પર કોઈ અસર થશે નહીં. જોકે, જો રેપો રેટ ઘટે અને તમે તે પછી ઓછા લોન વ્યાજ દરનો લાભ લેવા માંગતા હોવ તો તમારી પાસે તક હશે. પણ આ માટે તમારે એક કામ કરવું પડશે. આ વિશે અહીં જાણો.

જ્યારે કોઈ વ્યક્તિ ફિક્સ્ડ રેટ પર લોન લે છે ત્યારે તેનો વ્યાજ દર લોન લેતી વખતે જ નક્કી થઈ જાય છે. તમારા EMI તે વ્યાજ દર અનુસાર નક્કી થાય છે. આવી સ્થિતિમાં લોન લેનારને સમગ્ર લોન મુદત માટે સમાન નિશ્ચિત EMI ચૂકવવી પડશે. રેપો રેટમાં વધારો કે ઘટાડો થવાથી તેના પર કોઈ અસર થતી નથી.

આ લાભ મેળવવા માટે તમારે ફિક્સ્ડ રેટ લોનમાંથી ફ્લોટિંગ રેટ લોન પર સ્વિચ કરવું પડશે. ફ્લોટિંગ રેટ લોન એ એવી લોન છે જે રેપો રેટ અથવા બજાર વ્યાજ દરથી સીધી પ્રભાવિત થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે RBI રેપો રેટમાં વધારો કરે છે, ત્યારે ફ્લોટિંગ રેટ લોનનો વ્યાજ દર પણ વધે છે અને જ્યારે RBI રેપો રેટ ઘટાડે છે, ત્યારે લોનના વ્યાજ દર પણ ઘટે છે.

શું બેન્ક સ્વિચ કરવાની સુવિધા

હા, તમે ફિક્સ્ડ રેટ લોનમાંથી ફ્લોટિંગ રેટ લોનમાં ગમે ત્યારે સ્વિચ કરી શકો છો. આ સુવિધા બેન્ક દ્વારા ગ્રાહકોને પૂરી પાડવામાં આવે છે. જોકે, બેન્કો આ સુવિધા માટે નજીવી ફી વસૂલ કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
Post Office PPF: 100% સરકારી ગેરંટી સાથે પૈસા રહેશે સુરક્ષિત, આ સરકારી સ્કીમ બનાવશે કરોડપતિ
Post Office PPF: 100% સરકારી ગેરંટી સાથે પૈસા રહેશે સુરક્ષિત, આ સરકારી સ્કીમ બનાવશે કરોડપતિ
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
ભાડા કરાર 11 મહિનાનો જ કેમ હોય છે? 12 મહિનાનો કેમ નહીં? જાણો આ પાછળનું કાયદાકીય કારણ
ભાડા કરાર 11 મહિનાનો જ કેમ હોય છે? 12 મહિનાનો કેમ નહીં? જાણો આ પાછળનું કાયદાકીય કારણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાપુત્રનું ગૌચર પર દબાણ ?
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનો દરબાર ?
Modasa News: મોડાસાની સાર્વજનિક હોસ્પિટલનો કર્મચારીની દારૂના મસમોટા જથ્થા સાથે પોલીસે કરી ધરપકડ
Textbooks Shortage in School : પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે મંડળના ચેરમેનનું નિવેદન
School Van Fare Hike: વાલીઓને મોંઘવારીનો માર, સ્કૂલ વર્ધી એસો.એ સ્કૂલવાન ભાડામાં કર્યો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
Embed widget