શોધખોળ કરો

Reliance Retail on Justdial: Just Dialની નવી માલિક બની Reliance Retail, 40.49 ટકા થઇ ભાગીદારી

અબજોપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ની આગેવાની વાળી રિલાયન્સ રિટેલ (Reliance Retail)એ 25 વર્ષ જૂની સર્ચ એન્ડ ડિસ્કવરી ફર્મ જસ્ટ ડાયલ (Just Dial)માં કંન્ટ્રોલ મેળવી લીધું છે

નવી દિલ્હીઃ અબજોપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ની આગેવાની વાળી રિલાયન્સ રિટેલ (Reliance Retail)એ 25 વર્ષ જૂની સર્ચ એન્ડ ડિસ્કવરી ફર્મ જસ્ટ ડાયલ (Just Dial)માં કંન્ટ્રોલ મેળવી લીધું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબ્સિડિયરી કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે (Reliance Retail Ventures) જૂલાઇમાં જસ્ટ ડાયલમાં 3497 કરોડ રૂપિયાના કરારની જાહેરાત કરી હતી.

Just Dialએ ગુરુવારે જાણકારી આપી હતી કે તેમના બોર્ડે કંપનીના 2.12 કરોડ રૂપિયાના શેર અલોટ કરવાની મંજૂરી આપી દીધી છે. શેરનું આ અલોટમેન્ટ 1,022.25 રૂપિયા પ્રતિ શેરના આધાર પર કરવામાં આવ્યું છે. હવે  Reliance Retailની Just Dialમાં 40.98ની ભાગીદારી રહેશે. રિલાયન્સ રિટેલે સેબી ટેકઓવર રેગ્યુલેશન અનુસાર જસ્ટ ડાયલ લિમિટેડમાં સોલ કંન્ટ્રોલ લઇ લીધું છે. આ 1 સપ્ટેમ્બર 2021થી લાગુ પડશે. 20 જૂલાઇ 2021ના રોજ રિલાયન્સ રિટેલે જસ્ટ ડાયલના સંસ્થાપક  અને મુખ્ય કાર્યકારી અધિકારી વીએસએસ મણિ સાથે એક બ્લોક ડીલમાં જસ્ટ ડાયલના 10 રૂપિયા પ્રતિ શેરની કિંમતમાં 1.31 કરોડ રૂપિયાના ઇક્વિટી શેર ખરીદ્યા હતા. આ ખરીદી 1020 પ્રતિ ઇક્વિટી શેરની કિંમત પર થઇ હતી. આ શેર કેપિટલના 25.35 ટકા રિપ્રેઝન્ટ કરે છે. હવે આરઆરવીએલએ જસ્ટ ડાયલના અન્ય શેરધારકો પાસેથી 26 ટકા હિસ્સેદારી ખરીદવાની ઓફર આપી છે.

જસ્ટ ડાયલ પોતાની વેબસાઇટ, મોબાઇલ એપ અને ટેલિફોન લાઇન મારફતે લોકલ સર્ત અને ઇ-કોમર્સ સેવા આપે છે. Reliance ધીરે ધીરે દેશના રિટેઇલ સેક્ટરમાં પોતાનો પ્રભાવ વધારવાનું કામ કરી રહી છે. આ માટે રિલાયન્સે Future Groupની Future Retail સાથે કરાર કર્યા છે. જોકે, તેના પર અમેરિકન ઇ-કોમર્સ કંપની અમેઝોન સાથે વિવાદ ચાલી રહ્યો છે અને હાલમાં આ મામલો કોર્ટમાં છે.

31 માર્ચ 2021 સુધી જસ્ટ ડાયલ પાસે વેબ, મોબાઇલ, એપ, વોઇસ પ્લેટફોર્મ પર 3.04 કરોડ લિસ્ટિંગ અને 12.91 કરોડ ક્વાર્ટરલી યુનિક યુઝર્સ હતા. કંપનીએ તાજેતરમાં જ પોતાનો B2B માર્કેટપ્લેસ પ્લેટફોર્મ JD માર્ટ લોન્ચ કર્યો છે. જેનો ઉદેશ્ય ભારતના લાખો નિર્માતાઓ, વિતરકો, હોલસેલરો, રિટેલર્સને કોરોના કાળમાં ઇન્ટરનેટ માટે તૈયાર થવા, નવા ગ્રાહકો શોધવા અને પોતાના ઉત્પાદનોને ઓનલાઇન વેચવામાં સક્ષમ બનાવે છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
PF withdrawal: હવે PFમાંથી એક સાથે કેટલા ઉપાડી શકશો રૂપિયા, સરકારે વધારી લિમિટ
PF withdrawal: હવે PFમાંથી એક સાથે કેટલા ઉપાડી શકશો રૂપિયા, સરકારે વધારી લિમિટ
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
PF withdrawal: હવે PFમાંથી એક સાથે કેટલા ઉપાડી શકશો રૂપિયા, સરકારે વધારી લિમિટ
PF withdrawal: હવે PFમાંથી એક સાથે કેટલા ઉપાડી શકશો રૂપિયા, સરકારે વધારી લિમિટ
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એનાયત
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એનાયત
Embed widget