શોધખોળ કરો

RBIએ આ બેંક પર લગાવ્યો 6 મહિનાનો પ્રતિબંધ, જાણો ખાતાધારકો પર શું પડશે અસર

આરબીઆઈના નોટીફિકેશન અનુસાર હવે પીએમસી બેંકે બેન્કિંગ સંબંધિત કોઈપણ લેવડ દેવડ કરતાં પહેલા આરબીઆઈના લેખીતમાં મંજૂરી લેવી પડશે.

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પંજાબ એન્ડ મહારાષઅટ્ર સહકારી બેંક લિમિટેડ (પીએમસી બેંક) પર છ મહિનાનો પ્રતિબંધ લગાવ્યો છે. રિઝર્વ બેંકે અનિયમિતતાના આરોપમાં પીએમસી બેંક પર આ કાર્રવાઈ કરી છે. તેની સાથે જ પીએમસી બેંકની તમામ લેવડ દેવડ પર નજર રાખવા માટે વિશેષ દિશા નિર્દેશ જારી કર્યા છે. આરબીઆઈની આ કાર્રવાઈની અસર ખાતાધારકો પર પણ પવાની છે. તે અંતર્ગત હવે કોઈપણ જમાકર્તા પોતાના બચક ખાતા, ચાલુ ખાતા કે કોઈપણ અન્ય ખાતામાંથી 1,000 રૂપિયાથી વધારે રકમ ઉપાડી નહીં શકે. આરબીઆઈના નોટીફિકેશન અનુસાર હવે પીએમસી બેંકે બેન્કિંગ સંબંધિત કોઈપણ લેવડ દેવડ કરતાં પહેલા આરબીઆઈના લેખીતમાં મંજૂરી લેવી પડશે. એટલે કે આરબીઆઈના મંજૂરી વગર કોઈપણ લોન આપવી કે આગળ વધારી નહીં શકાય. ઉપરાંક બેંક પોતાની મરજી અનુસાર કોઈપણ જગ્યાએ રોકાણ નહીં કરી શકે. જોકે કર્મચારીઓને પગાર આપવા જેવી ખૂબ જ જરૂરી વસ્તુઓમાં બેંકને કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. આરબીઆઆના આ દિશા નિર્દેશ આગામી છ મહિના સુધી લાગુ રહેશે. આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે બેંકનું લાઈસન્સ રદ્દ કરવામાં નથી આવ્યું અને બેંક આગામી નિર્દેશ સુધી બેન્કિંગ વ્યવસાય ચાલુ રાખશે. આગાળની પરિસ્થિતિને આધારે આરબીઆઈ નિર્ણય કરશે. નોંધનીય છે કે, માર્ચ 2019 સુધીમાં પીએમસી બેંકમાં 11,500 કરોડ રૂપિયાથી વધારે રકમ જમા કરવામાં આવી છે. આ બેંકની મહારાષ્ટ્ર, દિલ્હી, કર્માટક, ગોવા, ગુજરાત, આંધ્ર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં અંદાજે 137 શાખાઓ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget