શોધખોળ કરો

SBIએ ATMના નિયમોમાં કર્યા ધરખમ ફેરફાર, ટ્રાન્ઝેક્શન ફેલ થવા પર ભરવો પડશે દંડ

એસબીઆઈની સત્તાવાર વેબસાઈટ અનુસાર, ખાતામાં પૂરતી રકમ ન હોવા પર જો એટીએમમાંથી ટ્રાન્ઝેક્શન ફેલ થશે તો એસબીઆઈના ગ્રાહકોએ દંડ ભરવો પડશે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એટીએમમાંથી રોકડ ઉપાડવાના નિયમમાં ફેરફાર કર્યા છે. એસબીઆઈ ગ્રાહકોના ખાતામાં પૂરતી રકમ ન હોવાને કારણે જો ટ્રાન્ઝેક્શન ફેલ થશે તો દંડ ભરવો પડશે. નિષ્ફળ ટ્રાન્ઝેક્શન પર દંડ
  • એસબીઆઈની સત્તાવાર વેબસાઈટ અનુસાર, ખાતામાં પૂરતી રકમ ન હોવા પર જો એટીએમમાંથી ટ્રાન્ઝેક્શન ફેલ થશે તો એસબીઆઈના ગ્રાહકોએ દંડ ભરવો પડશે.
  • દંડની રકમ 20 રૂપિયા હશે ઉપરાંત જીએસટી વસુલવામાં આવશે.
  • આ ઉપરાંત બેંક નોન-ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, માટે પણ ચાર્જ લેશે.
એટીએમ ટ્રાન્ઝેક્શન લિમિટ
  • SBIની વેબસાઇટ અનુસાર SBIના ડેબિટ કાર્ડહોલ્ડર્સને પોતાના એટીએમ ટ્રાન્ઝેક્શનની લિમિટ ખબર હોવી જોઈએ.
  • ગ્રાહક નક્કી મર્યાદા કરતાં વધારે ટ્રાન્ઝેક્શન કરશે તો તેને વધારાનો ચાર્જ ચુકવવો પડશે.
  • નક્કી મર્યાદાથી વધારે નાણાંકીય ટ્રાન્ઝેક્શન માટે 10થી 20 રૂપિયા ચાર્જ અને જીએસટી ચૂકવવો પડશે.
  • SBIનું કહેવું છે કે ગ્રાહકોને બેંકના એટીએમમાંથી રોકડ ઉપાડના નિયમોની પૂરતી જાણકારી હોવી જોઈએ જેથી વધારાનો ચાર્જ ચુકવવાથી બચી શકાય.
ફ્રી ટ્રાન્ઝેક્શન
  • SBI બચત ખાતાધારકોની પાસે એક મહિનામાં 8 ફ્રી લેવડદેવડ કરવાની સુવિધા છે. તેમાં 5 SBI એટીએમ અને 3 અન્ય બેંકના એટીએમથી ટ્રાન્ઝેક્શન સામેલ છે.
  • નોન મેટ્રો શહેરમાં 10 ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનની સુવિધા મળે છે. તેમાં 5 લેવડદેવડ SBI પેટીએમથી કરી શકાય છે, જ્યારે 5 અન્ય બેંકોના એટીએમથી કરી શકાય છે.
10,000 રૂપિયા ઉપડાવ માટે OTP SBIના ATMમાંથી 10 હજાર અથવા તેનાથી વધારે રૂપિયા ઉપાડવા માટે OTPની જરૂર પડે છે. હવે બેંકના તમામ ATM પર આ સેવા 24 કલાક ઉપલબ્ધ છે. SBIએ ગ્રાહકોની સુરક્ષા માટે એક જાન્યુઆરી 2020ના રોજ OTP સેવા શરૂ કરી હતી. ત્યારબાદ જ્યારે પણ કોઈ કસ્ટમર ATMમાંથી 10 હજાર અથવા તેનાથી વધારે પૈસા ઉપાડશે તો ATM સ્ક્રીન પર OTP દાખલ કરવા માટે કહેવામાં આવે છે. આ OTP કસ્ટમરના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવે છે. OTP આધારિત કેશ વિડ્રોઅલની સુવિધા હવે માત્ર SBIના ATM પર ઉપલબ્ધ છે. તેનો ફાયદો તમે સવારે 8 વાગ્યાથી રાતના 8 વાગ્યા દરમિયાન ઉઠાવી શકો છો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
Embed widget