શોધખોળ કરો

SEBI એ મુકેશ અંબાણીને ફટકાર્યો 40 કરોડનો દંડ, જાણો શું છે મામલો

આ મામલે અન્ય બે કંપનીઓ નવી મુંબઈ એસઈઝેડ પ્રાઇવેટ લિમિટેડને પણ 20 કરોડ અને મુંબઈ એસઈઝેડ લિમિટેડને 10 કરોડનો દંડ કર્યો છે.

મુંબઈઃ સેબીએ ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમની કંપની પર 40 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. રિલાયન્સ પેટ્રોલિયમના શેરોના ટ્રેડિંગ સાથે સંકળાયેલા મામલા મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને 25 કરોડ અને મુકેશ અંબાણીને 15 કરોડ રૂપિયાનો દંદ કરવામાં આયો છે. આ મામલે અન્ય બે કંપનીઓ નવી મુંબઈ એસઈઝેડ પ્રાઇવેટ લિમિટેડને પણ 20 કરોડ અને મુંબઈ એસઈઝેડ લિમિટેડને 10 કરોડનો દંડ કર્યો છે. શું છે આરોપ સેબીએ આ દંડ શેરના ભાવને ખોટી રીતે પ્રભાવિત કરવા માટે લગાવ્યો છે. રિલાયન્સ પેટ્રોલિયમ પહેલા અલગ લિસ્ટેડ કંપની હતી. માર્ટ 2007માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રિલાયન્સ પેટ્રોલિયમનો 4.1 ટકા શેર વેચવાની જાહેરા કરી હતી. જ્યારે નવેમબર 2007માં રિલાયન્સના ભાવ ઘટવા લાગ્યા ત્યારે રિલાયન્સ પેટ્રોલિમના શેર ખરીદવામાં-વેચવામાં આવ્યા હતા. 2009માં રિલાયન્સ પેટ્રોલિયમનું મર્જર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં કરવામાં આવ્યું હતું. શું કહ્યું સેબીએ
સેબીએ પોતાના ફેંસલામાં કહ્યું, શેરની કિંમતમાં કોઈપણ પ્રકારના મેનિપુલેશનથી બજારમાં રોકાણકારોનો ભરોસો તૂટે છે. તેનાથી રોકાણકારોને નુકસાન થાય છે. સેબીના કહેવા મુજબ, શેરેના ખરીદ-વેચાણ પાછળ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હતી તેવી સામાન્ય રોકાણકારોને જાણકારી નહોતી. આ વેચાણ ખોટી રીતે કરવામાં આવ્યું હતું. તેની અસર રિલાયન્સ પેટ્રોલિયમના શેરને થયું હતું. જેનાથી રોકાણકારોને નુકસાન થયું હતું. સેબીએ 24 માર્ચ 2017ના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને 12 પ્રમોટર્સને 447 કરોડ રૂપિયા જમા કરાવવા કહ્યું હતું. આ ઉપરાંત શેર ટ્રેડિંગ પર રોક લગાવી દીધી હતી. કંપનીએ આ સામે સિક્યુરિટીઝ અલીટે ટ્રિબ્યૂનલમાં અપીલ કરી હતી. નવેમ્બર 2020માં ટ્રિબ્યૂનલે સેબીના ફેંસલાનો યોગ્ય ગણાવીને કંપનીની અપીલ ફગાવી દીધી હતી. કંપનીએ કહ્યું હતું કે, તેઓ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જશે. રોહિત શર્મા આવતાં જ આ સ્ટાર ગુજરાતી ક્રિકેટરનું વાઇસ કેપ્ટન પદ છીનવાયું, જાણો વિગત રાશિફળ 2 જાન્યુઆરીઃ આ રાશિના જાતકોને થઈ શકે છે નુકશાન, જાણો તમામ રાશિઓનું આજનું રાશિફળ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBI માં 365 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળે, ચેક કરો કેલક્યુલેશન 
SBI માં 365 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળે, ચેક કરો કેલક્યુલેશન 
Indian Railways: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ટિકિટ કેન્સલેશનના નિયમો, મુસાફરી કરતા પહેલા જાણી લો
Indian Railways: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ટિકિટ કેન્સલેશનના નિયમો, મુસાફરી કરતા પહેલા જાણી લો
VerSe Innovation એ P.R. રમેશને ઓડિટ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા, જાણો શું છે કંપનીનો પ્લાન
VerSe Innovation એ P.R. રમેશને ઓડિટ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા, જાણો શું છે કંપનીનો પ્લાન
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો

વિડિઓઝ

PM Modi Sanand Speech : સાણંદથી PM મોદીનું સંબોધન
PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
Embed widget