શોધખોળ કરો

Solar AC: સોલર AC લગાવવામાં કેટલો થાય છે ખર્ચ, જાણો કેટલી કરી શકશો બચત?

Solar AC:જો કે, ક્યારેક પાવર કટના કારણે એસી બંધ થઈ જાય છે અને લોકો ગરમીથી પરેશાન થાય છે

Solar AC: ઉનાળો આવતા જ લોકો એસી, કુલર અને પંખાનો ઉપયોગ કરવા લાગે છે. ખતરનાક ગરમીથી બચવા માટે મોટાભાગના લોકો ઘરમાં એસી ચલાવે છે. જો કે, ક્યારેક પાવર કટના કારણે એસી બંધ થઈ જાય છે અને લોકો ગરમીથી પરેશાન થાય છે. આ સિવાય વધુ એસી ચલાવવાથી પણ વધુ વીજળીનું બિલ આવે છે. આવી સ્થિતિમાં લોકો ચિંતિત રહે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે તેનાથી કેવી રીતે છૂટકારો મેળવવો. તમે ઘરે સોલાર એસી લગાવી શકો છો, જે તમારા તમામ ટેન્શનને દૂર કરી દેશે.

આટલા ટનની સોલર એસી

સોલાર એસી વોલ્ટેજ અને પાવર આઉટેજની સમસ્યામાંથી રાહત આપે છે અને તે વીજળીના બિલને પણ ઓછું કરે છે. તમે સોલર એસી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ખરીદી શકો છો. 0.8 ટન, 1 ટન, 1.5 ટન અને 2 ટનના એસી બજારમાં ઉપલબ્ધ થશે. જો તમે ઇચ્છો તો તમે સ્પ્લિટ અથવા વિન્ડો સોલર એસી ખરીદી શકો છો. 2019 થી અત્યાર સુધીમાં સોલર ACની કિંમતમાં લગભગ 40 ટકાનો વધારો થયો છે.

સોલર એસીની કિંમત

તેની કિંમત બ્રાન્ડ અને કદ પર આધારિત છે. જો AC 1 ટનનું હોય તો તેની કિંમત 50 હજારથી લઈને 1 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. જો 1.5 ટનનું AC હોય તો તેની કિંમત લગભગ 2 લાખ રૂપિયા થાય છે. જો તમે 5 કિલોવોટની સોલાર સિસ્ટમ લગાવો છો તો તેના પર તમને 3 લાખથી 5 લાખ રૂપિયાનો ખર્ચ થશે. સોલર એસી ઓનલાઈન ખરીદવા માટે તમે તેને ઈ-કોમર્સ સ્ટોરમાંથી પણ ખરીદી શકો છો.

સોલાર એસી ના ફાયદા

જો તમે તમારા ઘરમાં સોલર એસી લગાવો છો તો તેનાથી વીજળીનું બિલ ઘટશે અને દર મહિને પૈસાની બચત થશે. તમે દિવસમાં 4 કલાક AC ચલાવીને દર મહિને 4000 રૂપિયા સુધીની બચત કરી શકો છો. સોલાર એસીના મેઈન્ટેનન્સ ચાર્જ પણ અન્ય એસીની સરખામણીએ ઓછો છે. સોલર એસી ઓછો ઘોંઘાટ કરે છે. જેઓ પર્યાવરણ પ્રત્યે જાગૃત છે અને પૈસા બચાવવા માંગે છે તેમના માટે સોલર એસી એક સારો વિકલ્પ છે.                                                    

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget