શોધખોળ કરો

સરકારની શાનદાર સ્કીમ, તમને મળશે 36000 રૂપિયા, જાણો કોને મળશે આ યોજનાનો લાભ

આ યોજનામાં જોડાવું એકદમ સરળ છે. સ્કીમનો લાભ લેવા માટે તમારી પાસે આધાર કાર્ડ અને સેવિંગ બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે.

Pradhan Mantri Shram Yogi Mandhan Yojana : સરકાર અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા કામદારો માટે લાભદાયી યોજના લઈને આવી છે. ઓછી આવક ધરાવતા લોકોને તેમના વૃદ્ધાવસ્થામાં મદદ કરવા માટે સરકારે એક યોજના શરૂ કરી છે. પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના હેઠળ સરકાર હવે વાર્ષિક 36000 રૂપિયા આપશે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 46 લાખથી વધુ લોકોએ નોંધણી કરાવી છે. આ યોજનાની ખાસ વાત એ છે કે સરકાર પણ આમાં યોગદાન આપે છે. એટલે કે તમે જેટલી રકમ જમા કરો છો, તે જ સરકાર પણ તેના વતી જમા કરે છે.

યોજનાનો લાભ કોને મળશે?

અસંગઠિત ક્ષેત્રના દરેક કામદારને પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાનો લાભ મળી શકે છે. જો તમારી ઉંમર 18 વર્ષથી 40 વર્ષની વચ્ચે છે અને તમારી માસિક આવક 15000 કે તેનાથી ઓછી છે તો તમે આ પેન્શન સ્કીમનો લાભ લઈ શકો છો. જો તમારી માસિક આવક 15 હજારથી વધુ છે તો તમે આ યોજના માટે પાત્ર નથી. ઉપરાંત, જે લોકો આવકવેરો ચૂકવે છે અથવા EPFO, NPS અને ESIC ના સભ્યો છે તેઓ પણ આ યોજના માટે પાત્ર નથી.

શું યોજનામાં જોડાવા માટે આ કામ કરવું પડશે?

આ યોજનામાં જોડાવું એકદમ સરળ છે. સ્કીમનો લાભ લેવા માટે તમારી પાસે આધાર કાર્ડ અને સેવિંગ બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે. આ યોજના માટે પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલ તમામ ખાતાઓ માન્ય છે. તમારે ફક્ત નજીકના CSC કેન્દ્ર પર જવાનું છે અને તમારા એકાઉન્ટ સાથે IFSC માહિતી આપીને અરજી કરવાની છે. બધી પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમને CSC તરફથી જ શ્રમ યોગી પેન્શન એકાઉન્ટ નંબર અને શ્રમ યોગી કાર્ડ મળશે.

સરકાર વાર્ષિક રૂ. 36000 આપશે

આ યોજના તમને 60 વર્ષની ઉંમર પછી પેન્શનના રૂપમાં લાભ આપશે. સરકાર આ યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને 3 હજાર રૂપિયા પેન્શન આપશે, એટલે કે તમને એક વર્ષમાં 36000 રૂપિયા પેન્શન તરીકે મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget