શોધખોળ કરો

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

આધાર નંબર 12 અંકનો છે. તેનો ઉપયોગ ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, મતદાર કાર્ડથી લઈને ઘણી બધી વસ્તુઓમાં તેનો ઉપયોગ થાય છે.

Update Aadhar card :આધાર કાર્ડ  ઘણી જગ્યાએ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. આધાર નંબર 12 અંકનો છે. તેનો ઉપયોગ ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, મતદાર કાર્ડથી લઈને ઘણી બધી વસ્તુઓમાં તેનો ઉપયોગ થાય છે. તે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવે છે.  તમને જણાવી દઈએ કે આધાર કાર્ડ બનાવતી વખતે વ્યક્તિનો ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક ડેટા એન્ટર કરવામાં આવે છે. તમે તેમાં દાખલ કરેલી બધી માહિતી અપડેટ કરી શકો છો. તમને જણાવી દઈએ કે તમે માહિતી ઓનલાઈન અપડેટ કરી શકો છો, પરંતુ ઘણા લોકો માટે તમારે આધાર સેન્ટર જવું પડશે. આધારકાર્ડ ખૂબ જ મહત્વનો દસ્તાવેજ છે તમામ સરકારી કચેરીઓમાં તેની જરુર પડે છે.   

UIDAI ના ઓનલાઈન પોર્ટલ પર નવા ફીચર્સને કારણે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર અપડેટ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની ગઈ છે. વ્યક્તિઓ હવે કોઈપણ મુશ્કેલી વિના સેલ્ફ-સર્વિસ અપડેટ પોર્ટલ (SSUP) દ્વારા મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે ઓનલાઈન લિંક કરી શકે છે.

  • UIDAI ના ઓનલાઈન પોર્ટલ પર જાઓ.
  • જરૂરી કેપ્ચા કોડ દાખલ કરતા પહેલા તમે અપડેટ કરવા માંગો છો તે રજિસ્ટ્રાર મોબાઇલ નંબર દાખલ કરો
  • 'સેન્ડ OTP' વિકલ્પ પર ક્લિક કર્યા પછી, તમને તમારા મોબાઇલ પર OTP પ્રાપ્ત થશે.
  • OTP સબમિટ કરો અને આગળ વધો.
  • 'ઓનલાઈન આધાર સેવા' મેનૂમાંથી, તમે અપડેટ કરવા માંગો છો તે વિકલ્પ પસંદ કરો (આ કિસ્સામાં તમારો મોબાઈલ નંબર)
  • જરૂરી માહિતી પ્રદાન કરો અને તમારો ફોન નંબર સબમિટ કરો.
  • એકવાર તમે નવા પૃષ્ઠ પર રીડાયરેક્ટ થઈ જાઓ, કેપ્ચા કોડ દાખલ કરો.
  • તમારા ફોન પર એક OTP આવશે.
  • એકવાર તમે OTP ચકાસ્યા પછી, 'સેવ એન્ડ પ્રોસીડ' વિકલ્પ પર ક્લિક કરો. 

ઉપર દર્શાવેલ પગલાંને અનુસર્યા પછી, નજીકના આધાર કેન્દ્ર પર એપોઇન્ટમેન્ટ બુક કરો. નજીવી ફી ચૂકવવા અને પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી દસ્તાવેજો સાથે સમયસર આધાર સેવા કેન્દ્રની મુલાકાત લો અને તમારો મોબાઇલ નંબર અપડેટ કરો. આધાર નંબર 12 અંકનો છે. તેનો ઉપયોગ ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, મતદાર કાર્ડથી લઈને ઘણી બધી વસ્તુઓમાં તેનો ઉપયોગ થાય છે.       

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત ઈરાન વેપાર પર યુદ્ધના વાદળો: મોંઘવારી વધશે? જાણો કઈ ચીજોના ભાવમાં થશે જંગી વધારો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારત પર અસર: આ 5 વસ્તુઓ થઈ શકે છે ખૂબજ મોંઘી
Highway Business: હવે નેશનલ હાઈવે પર પેટ્રોલ પંપ કે હોટલ ખોલવી થશે સરળ, નીતિન ગડકરીએ લોન્ચ કર્યું સ્પેશિયલ પોર્ટલ
Highway Business: હવે નેશનલ હાઈવે પર પેટ્રોલ પંપ કે હોટલ ખોલવી થશે સરળ, નીતિન ગડકરીએ લોન્ચ કર્યું સ્પેશિયલ પોર્ટલ
સહારા ઇન્ડિયા રિફંડ પોર્ટલ ફરી શરૂ: ₹10,00,000 સુધીના દાવા કરવાની તક, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
સહારા ઇન્ડિયા રિફંડ પોર્ટલ ફરી શરૂ: ₹10,00,000 સુધીના દાવા કરવાની તક, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
બેંક ઓફ બરોડામાં ₹1,00,000 જમા કરો અને ₹41,478 નું ફિક્સ વ્યાજ મેળવો, જાણો ડિટેલ
બેંક ઓફ બરોડામાં ₹1,00,000 જમા કરો અને ₹41,478 નું ફિક્સ વ્યાજ મેળવો, જાણો ડિટેલ

વિડિઓઝ

US-Israel Iran War :ઈઝરાયલ અને અમેરિકાના ઈરાન પર હુમલા બાદ મુસીબતમાં ગુજરાતીઓ
Dahod news: સુરત જિલ્લા બાદ દાહોદમાં પશુઓને બચાવવા માટે ગયેલ ગૌરક્ષકો પર કરાયો જીવલેણ હુમલો
US-Israel Iran War : અમેરિકા-ઈઝરાયલ-ઈરાન હુમલાને લઈ મોટા સમાચાર
Ahmedabad digital arrest Scam: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં વૃદ્ધ દંપતી બન્યા ડિજીટલ એરેસ્ટનો શિકાર..
Tushar Ghelani Case: સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી કેસમાં પૂનમના જામીનના વિરોધમાં પોલીસનું સોગંદનામું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી
પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
વિશ્વ યુદ્ધ ગણવા માટે કેટલા દેશો યુદ્ધમાં હોવા જોઈએ? મધ્ય પૂર્વમાં ઈરાની હુમલાઓ વચ્ચે એક પ્રશ્ન ઉભો થયો છે
વિશ્વ યુદ્ધ ગણવા માટે કેટલા દેશો યુદ્ધમાં હોવા જોઈએ? મધ્ય પૂર્વમાં ઈરાની હુમલાઓ વચ્ચે એક પ્રશ્ન ઉભો થયો છે
કુલદીપ યાદવ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાંથી આઉટ? કેપ્ટને મેચ વિનર બોલરને કેમ બેસાડ્યો બહાર, જાણો વિગતે
કુલદીપ યાદવ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાંથી આઉટ? કેપ્ટને મેચ વિનર બોલરને કેમ બેસાડ્યો બહાર, જાણો વિગતે
Embed widget