શોધખોળ કરો

2000 Note Exchange Rules: તમારી પાસે છે હજુ પણ 2,000 રુપિયાની નોટ, હવે આ રીતે બદલો નોટ 

ભારતીય રિઝર્વ બેંકે 18 મેના રોજ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી કે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર કરી દેવામાં આવી છે. લોકો પાસે નોટો બદલવા માટે 7 ઓક્ટોબર 2023 સુધીનો સમય હતો.

Rupees 2000 Note:  ભારતીય રિઝર્વ બેંક દ્વારા 18 મેના રોજ પત્રકાર પરિષદ કરીને  માહિતી આપવામાં આવી હતી કે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર કરી દેવામાં આવી છે.   લોકો પાસે બે હજાર રુપિયાની નોટો બદલવા માટે 7 ઓક્ટોબર 2023 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જો કોઈ વ્યક્તિ પાસે હજુ પણ 2000 રૂપિયાની નોટ હોય તો તે તેને સરળતાથી બદલી શકે છે. RBIએ નોટ એક્સચેન્જને લઈને એક અપડેટ આપ્યું છે કે 2,000 રૂપિયાની નોટ પોસ્ટ ઓફિસ દ્વારા પણ બદલી શકાય છે. RBIએ તેના FAQમાં કહ્યું હતું કે લોકો RBIની 19 ઓફિસમાં પોસ્ટ દ્વારા પણ નોટ મોકલી શકે છે.

2000 રૂપિયાની નોટ કેવી રીતે બદલવી 

જો તમે રૂ. 2,000ની નોટ બદલવા માંગો છો, તો તમારે એક અરજી ફોર્મ ભરવું પડશે. આ ફોર્મ તમને ઓનલાઈન મળશે. આ પછી, આ ફોર્મની સાથે તમારે 2,000 રૂપિયાની નોટ પોસ્ટ દ્વારા RBI ઓફિસમાં મોકલવાની રહેશે. 2000 રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કાઢવામાં આવે તે પહેલા 2016માં 500 અને 1000 રૂપિયાની નોટોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આરબીઆઈએ કહ્યું હતું કે 97 ટકાથી વધુ નોટો તેમને પરત કરવામાં આવી છે. જ્યારે કોઈ વ્યક્તિ પોસ્ટ દ્વારા 2,000 રૂપિયાની નોટ મોકલે છે, તો તે માત્ર 20,000 રૂપિયાની મર્યાદા સુધીની જ નોટ મોકલી શકે છે. આ સિવાય લોકો RBIની પ્રાદેશિક ઓફિસમાં જઈને સરળતાથી નોટો બદલી શકે છે.

RBI પ્રાદેશિક કચેરીઓની યાદી 

RBIની દેશમાં 19 પ્રાદેશિક કચેરીઓ છે. તે અમદાવાદ, બેંગ્લોર, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, લખનૌ, કોલકાતા, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં છે. 

આ નોટોને સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચતી વખતે, આરબીઆઈએ 30 સપ્ટેમ્બર સુધી તેને એક્સચેન્જ કરવાનો અથવા બેંક ખાતામાં જમા કરવાનો વિકલ્પ આપ્યો હતો. બાદમાં સમયમર્યાદા 7 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી હતી. 

લોકો હજુ પણ 2,000 રૂપિયાની નોટ બદલવા માટે આરબીઆઈની પ્રાદેશિક કચેરીમાં લાઇનોમાં ઉભા છે. આરબીઆઈના FAQ મુજબ, વ્યક્તિ પોસ્ટ ઓફિસની સુવિધા સાથે રિઝર્વ બેંકની 19 ઓફિસમાં એક સમયે 20,000 રૂપિયાની મર્યાદા સુધીની નોટો બદલી શકે છે. નવેમ્બર 2016માં ડિમોનેટાઈઝેશન સમયે આ નોટ પહેલીવાર જારી કરવામાં આવી હતી.  

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial     

     

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
Shubman Gill: ટી-20માં નિષ્ફળતા છતાં શુભમન ગિલને મળશે મોટું ઈનામ, આટલી વધશે સેલેરી
Shubman Gill: ટી-20માં નિષ્ફળતા છતાં શુભમન ગિલને મળશે મોટું ઈનામ, આટલી વધશે સેલેરી
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
Embed widget