શોધખોળ કરો

RBI News: શું 1 જૂલાઈથી 10, 20, 50 અને 100 રૂપિયાની જૂની નોટ બંધ થશે? જાણો સરકારે શું કહ્યુ?

PIB fact check: જ્યારે વાયરલ પોસ્ટનું પીઆઈબીએ ફેક્ટ ચેક કર્યું તો જાણવા મળ્યું કે આ સમાચાર ખોટા હતા.

RBI News:  સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે 1 જુલાઈથી જૂની 10, 20, 50 અને 100 રૂપિયાની નોટો બંધ કરવામાં આવશે. આ સમાચારમાં કેટલી સચ્ચાઈ છે અને જો તે સત્ય હોય તો તેના પરિણામો શું હશે તે તમે જાણી શકો છો. આ બાબતે સરકારે શું કહ્યું તે જાણીએ 

શું છે સમગ્ર ઘટના?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટ એક પોસ્ટર છે જેના પર બેન્ક ઓફ મહારાષ્ટ્રના લોગો સાથેનું પોસ્ટર છે. પોસ્ટરમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે 1 જુલાઈ, 2026 થી 10, 20, 50 અને 100 રૂપિયાની નોટો બંધ કરવામાં આવશે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પ્રતિબંધ બધી નોટો પર લાગુ પડતો નથી પરંતુ ફક્ત 2005 પહેલા છાપેલી નોટો જ બંધ કરવામાં આવશે. પોસ્ટરમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ નિર્ણય RBIનો છે અને સત્તાવાર રીતે માન્ય છે.

સમાચાર પાછળનું સત્ય શું છે?

જ્યારે વાયરલ પોસ્ટનું પીઆઈબીએ ફેક્ટ ચેક કર્યું તો જાણવા મળ્યું કે આ સમાચાર ખોટા હતા. સરકારની અધિકૃત એજન્સી PIBએ પોતાના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર આ પોસ્ટને ફેક ગણાવતા લખ્યું કે બેન્ક ઓફ મહારાષ્ટ્રની જે નોટિસ ઓનલાઈન શેર કરવામાં આવી રહી છે તેમાં કરવામાં આવેલા બધા દાવા ખોટા છે. @mahabank એ આવી કોઈ નોટિસ જાહેર કરી નથી. @RBI એ એ પણ સ્પષ્ટતા કરી છે કે 2005 પહેલા જાહેર કરાયેલી નોટો કાયદેસર રીતે માન્ય રહેશે અને તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી.

PIB એ જાહેર જનતાને સાવચેત રહેવા અને સચોટ માહિતી માટે ફક્ત સત્તાવાર સ્ત્રોતો પર આધાર રાખવાની અપીલ પણ કરી છે.                                           

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

SIP Calculator: પાવર ઓફ કમ્પાઉન્ડિંગનું ગણિત, જાણો ₹10,000ની SIP કેવી રીતે બનાવશે ₹5.5 કરોડ
SIP Calculator: પાવર ઓફ કમ્પાઉન્ડિંગનું ગણિત, જાણો ₹10,000ની SIP કેવી રીતે બનાવશે ₹5.5 કરોડ
હવે વિમાનો પણ ઇથેનોલથી ઉડશે: પ્રદૂષિત ઇંધણ બદલવા દક્ષિણ કોરિયાનો ઐતિહાસિક નિર્ણય
હવે વિમાનો પણ ઇથેનોલથી ઉડશે: પ્રદૂષિત ઇંધણ બદલવા દક્ષિણ કોરિયાનો ઐતિહાસિક નિર્ણય
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
LPG Cylinder Price: ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ ₹2,000 થઈ ગયો હોત! PM મોદીનો મોટો ખુલાસો
LPG Cylinder Price: ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ ₹2,000 થઈ ગયો હોત! PM મોદીનો મોટો ખુલાસો
Advertisement

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
ક્યારે આવશે ભારતની પહેલી હાઈડ્રોજન કાર, પેટ્રોલ અને EV થી સસ્તી મળશે કે મોંઘી?
ક્યારે આવશે ભારતની પહેલી હાઈડ્રોજન કાર, પેટ્રોલ અને EV થી સસ્તી મળશે કે મોંઘી?
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓની લઘુત્તમ બેઝિક સેલરી ₹18,000 થી વધીને ₹69,000 થશે?
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓની લઘુત્તમ બેઝિક સેલરી ₹18,000 થી વધીને ₹69,000 થશે?
Embed widget